સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મુકુલ કલાર્થી/એ શુદ્ધિ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{Poem2Open}} {{space}} પ્રસિદ્ધવૈષ્ણવઆચાર્યરામાનુજઘડપણમાંખૂબઅશક્તથઈગયાહતા....")
(No difference)

Revision as of 05:40, 7 June 2021

          પ્રસિદ્ધવૈષ્ણવઆચાર્યરામાનુજઘડપણમાંખૂબઅશક્તથઈગયાહતા. તોપણકોઈનાખભાનોટેકોલઈનેતેઓસ્નાનકરવાનદીએજતા. નદીભણીજતીવખતેતેઓપોતાનાબ્રાહ્મણશિષ્યનાખભાપરહાથમૂકીનેજતા, અનેસ્નાનકર્યાપછીશૂદ્રજાતિનાશિષ્યનાખભાનોઆધારલઈનેઆશ્રમેપાછાફરતા. રામાનુજનીઆવીવિચિત્રારીતજોઈનેજૂનાવિચારનાસનાતનીલોકોબહુઅકળાતા. એકદિવસતેઓભેગાથઈનેરામાનુજાચાર્યપાસેગયાઅનેકહેવાલાગ્યા, “આચાર્યજી, આપેજોઈએતોસ્નાનપહેલાંશૂદ્રનોસ્પર્શકરવો; પરંતુસ્નાનકરીનેશુદ્ધથયાપછીતોમલિનશૂદ્રનાખભાપરહાથનજમૂકવોજોઈએ.” આસાંભળીનેઆચાર્યહસતાહસતાબોલ્યા, “અરેભાઈઓ, તમેજેનેશૂદ્રસમજોછોતેનાખભાઉપરહુંસ્નાનકર્યાપછીહાથમૂકુંછુંતેતોઉચ્ચકુલીનજાતિનામારાઅભિમાનનેધોઈનાખવામાટે. એશુદ્ધિહુંપાણીવડેકરીશકુંતેમનથી.”