સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મો. ક. ગાંધી/સ્વરાજ-વૃક્ષનું બીજ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{Poem2Open}} {{space}} મારીજિંદગીનીઅંદરમેંઅનેકકાર્યોકર્યાંછે. તેમાંનાંઘણાં...")
 
No edit summary
Line 7: Line 7:
અંતમાંહુંપરમેશ્વરનેપ્રાર્થનાકરુંછુંઅનેએપ્રાર્થનામાંતમેસહુનિર્મળહૃદયથીજોડાજો :
અંતમાંહુંપરમેશ્વરનેપ્રાર્થનાકરુંછુંઅનેએપ્રાર્થનામાંતમેસહુનિર્મળહૃદયથીજોડાજો :
હેઈશ્વર! આમહાવિદ્યાલયનેએવુંબનાવકેજેસ્વતંત્રતાનોજાપઆપણેરાતદિવસજપીએછીએતેસ્વતંત્રતાતેનીઅંદરથીમળો. અનેએસ્વતંત્રતાથીએકલુંહિંદુસ્તાનજનહીં, પણજેમાંહિંદુસ્તાનએકબિંદુમાત્રછેતેઆખુંજગતસુખીથાઓ.
હેઈશ્વર! આમહાવિદ્યાલયનેએવુંબનાવકેજેસ્વતંત્રતાનોજાપઆપણેરાતદિવસજપીએછીએતેસ્વતંત્રતાતેનીઅંદરથીમળો. અનેએસ્વતંત્રતાથીએકલુંહિંદુસ્તાનજનહીં, પણજેમાંહિંદુસ્તાનએકબિંદુમાત્રછેતેઆખુંજગતસુખીથાઓ.


{{Right|[ગુજરાતવિદ્યાપીઠનામહાવિદ્યાલયનાઉદ્ઘાટનપ્રવચનમાં :૧૯૨૦]}}
{{Right|[ગુજરાતવિદ્યાપીઠનામહાવિદ્યાલયનાઉદ્ઘાટનપ્રવચનમાં :૧૯૨૦]}}
Line 14: Line 15:
ક્યાંઇંગ્લૈંડઅનેક્યાંહિંદ, જેમાંકેટલાંયઇંગ્લૈંડસમાઈજાય! પણઆપણામાંએટલીવીરતાછે? ધીરજછે? વીરતાઅનેધીરજવિનાશ્રદ્ધાનોપાકનથીઊતરતો. અધ્યાપકોમાંશ્રદ્ધાહશેતોતેઓએકજઅવાજકાઢશે; વિદ્યાર્થીપણએકજઅવાજકાઢશે; તેકહેશેકે, હુંએકલોહઈશતોપણશું? એમજેવિદ્યાર્થીએકછતાંનીડરથઈનેબેસશેતેમાંથી૧૦૦પાકશે.
ક્યાંઇંગ્લૈંડઅનેક્યાંહિંદ, જેમાંકેટલાંયઇંગ્લૈંડસમાઈજાય! પણઆપણામાંએટલીવીરતાછે? ધીરજછે? વીરતાઅનેધીરજવિનાશ્રદ્ધાનોપાકનથીઊતરતો. અધ્યાપકોમાંશ્રદ્ધાહશેતોતેઓએકજઅવાજકાઢશે; વિદ્યાર્થીપણએકજઅવાજકાઢશે; તેકહેશેકે, હુંએકલોહઈશતોપણશું? એમજેવિદ્યાર્થીએકછતાંનીડરથઈનેબેસશેતેમાંથી૧૦૦પાકશે.
(* ઇંગ્લૈંડનીપ્રસિદ્ધકૉલેજ. એનીઉત્પત્તિનાનકડાંઝૂંપડાંમાંથીથઈહતી, અનેતેપણએકવીરવિધવાથી — જેપરણીતેજદિવસેરાંડીહતી. તેસેવાધર્મનેવરી. તેણેસંન્યાસીઓઅનેસાધુઓશોધ્યાઅનેતેમનેરહેવાનેઝૂંપડાંબાંધીઆપ્યાં. એઝૂંપડાંમાંથીઆજનીમોટીપેમ્બ્રોકથઈ, જેમાંથીસ્પેન્સરઅનેગ્રેજેવાકવિપાક્યા, પિટજેવારાજ્યનીતિધુરંધરપાક્યાઅનેબ્રાઉનજેવાપંડિતોપાક્યા.)
(* ઇંગ્લૈંડનીપ્રસિદ્ધકૉલેજ. એનીઉત્પત્તિનાનકડાંઝૂંપડાંમાંથીથઈહતી, અનેતેપણએકવીરવિધવાથી — જેપરણીતેજદિવસેરાંડીહતી. તેસેવાધર્મનેવરી. તેણેસંન્યાસીઓઅનેસાધુઓશોધ્યાઅનેતેમનેરહેવાનેઝૂંપડાંબાંધીઆપ્યાં. એઝૂંપડાંમાંથીઆજનીમોટીપેમ્બ્રોકથઈ, જેમાંથીસ્પેન્સરઅનેગ્રેજેવાકવિપાક્યા, પિટજેવારાજ્યનીતિધુરંધરપાક્યાઅનેબ્રાઉનજેવાપંડિતોપાક્યા.)


{{Right|[ગુજરાતવિદ્યાપીઠનાપદવીદાનસમારંભમાંઆપેલાવ્યાખ્યાનમાં :૧૯૨૮]}}
{{Right|[ગુજરાતવિદ્યાપીઠનાપદવીદાનસમારંભમાંઆપેલાવ્યાખ્યાનમાં :૧૯૨૮]}}
Line 21: Line 23:
જગતમાંહીરાનીખાણોખોદતાંપણપથ્થરનાડુંગરાનીકળેછેઅનેઅથાગપરિશ્રમપછીએકાદહીરોનીકળેછે. દક્ષિણઆફ્રિકામાંહીરાનીખાણનુંજેદૃશ્યજોયુંતેનુંશુંબ્યાનઆપું? ધૂળઅનેપથ્થરનામોટાપહાડપડ્યાહતા. કરોડોરૂપિયાનોખર્ચએનાઉપરથઈચૂક્યોહતોઅનેતેનેઅંતેલાખોમણધૂળનીકળ્યાપછીબેચારશેરહીરાનીકળેતોભાગ્ય! પણએખાણવાળાનોમનોરથતોઅનુપમહીરોકાઢવામાંહતો. કોહિનૂરથીપણચડિયાતોહીરોકાઢીનેજખાણનોમાલિકકૃતાર્થથવામાગતોહતો.
જગતમાંહીરાનીખાણોખોદતાંપણપથ્થરનાડુંગરાનીકળેછેઅનેઅથાગપરિશ્રમપછીએકાદહીરોનીકળેછે. દક્ષિણઆફ્રિકામાંહીરાનીખાણનુંજેદૃશ્યજોયુંતેનુંશુંબ્યાનઆપું? ધૂળઅનેપથ્થરનામોટાપહાડપડ્યાહતા. કરોડોરૂપિયાનોખર્ચએનાઉપરથઈચૂક્યોહતોઅનેતેનેઅંતેલાખોમણધૂળનીકળ્યાપછીબેચારશેરહીરાનીકળેતોભાગ્ય! પણએખાણવાળાનોમનોરથતોઅનુપમહીરોકાઢવામાંહતો. કોહિનૂરથીપણચડિયાતોહીરોકાઢીનેજખાણનોમાલિકકૃતાર્થથવામાગતોહતો.
મનુષ્યનીખાણપરપણલાખોઅનેકરોડોખર્ચીનેઆપણેખોબાજેટલાંરત્નોઅનેહીરાકાઢીશકીએ, તોકેવુંસારું! એરત્નોઉત્પન્નકરવાનાભાવથીજઆવિદ્યાપીઠચાલવીજોઈએ.
મનુષ્યનીખાણપરપણલાખોઅનેકરોડોખર્ચીનેઆપણેખોબાજેટલાંરત્નોઅનેહીરાકાઢીશકીએ, તોકેવુંસારું! એરત્નોઉત્પન્નકરવાનાભાવથીજઆવિદ્યાપીઠચાલવીજોઈએ.


{{Right|[બિહારવિદ્યાપીઠનાપદવીદાનસમારંભમાંકરેલાભાષણમાં :૧૯૨૭]}}
{{Right|[બિહારવિદ્યાપીઠનાપદવીદાનસમારંભમાંકરેલાભાષણમાં :૧૯૨૭]}}

Revision as of 06:30, 7 June 2021

          મારીજિંદગીનીઅંદરમેંઅનેકકાર્યોકર્યાંછે. તેમાંનાંઘણાંકાર્યોનેમાટેમારામનમાંહુંમગરૂરીપણમાનુંછું; કેટલાંકનેસારુપશ્ચાત્તાપપણથાયછે. એમાંનાંઘણાંમોટીજવાબદારીવાળાંહતાં. પણઅત્યારેજરાયેઅતિશયોક્તિવિનાહુંકહેવાનેઇચ્છુંછુંકે, મેંએવુંએકપણકાર્યનથીકર્યુંકેજેનીસાથેઆજેકરવાનાકાર્યનોમુકાબલોથાય. આકાર્યમાંમનેજોખમલાગેછેતેએકજવસ્તુછે, કેહુંજેકાર્યકરવાબેઠોછુંતેનેમાટેહુંલાયકાતધરાવતોનથી. આમહુંવિવેકદૃષ્ટિથીનથીકહીરહ્યો. પણમારોઆત્માજેકહેછેતેહુંતમારીસામેઆલેખીરહ્યોછું. અત્યારેઆપણેસ્વતંત્રતાનુંજેબીજરોપીતેનેપાણીપાઈતેમાંથીસ્વરાજનુંસુંદરવૃક્ષબનાવવુંછેતેચારિત્રાથીજઊછરશે. એઅચલિતશ્રદ્ધામારામાંનહીંહોત, તોહુંનિરક્ષરઆકુલપતિનુંસ્થાનકબૂલનજકરત. આકાર્યનીઅંદરજજીવવાનેતેમમરવાનેહુંતૈયારછું, અનેતેથીજઆમહાનપદમેંધારણકર્યુંછે. એકવણિકપુત્રજોકરીશકતોહોયતોમેંઋષિનુંકામકર્યુંછે. વિદ્યાર્થીઓનેમારીવિનંતીછેકેતમારાઅધ્યાપકોમાંશ્રદ્ધારાખજો. પણજોતમેતમારાઅધ્યાપકોનેબળહીનજુઓ, તોતેસમયેતમેપ્રહ્લાદનાજેવાઅગ્નિથીએઅધ્યાપકોનેભસ્મકરીનાખજોઅનેતમારુંકામઆગળચલાવજો. એજમારોવિદ્યાર્થીઓનેઆશીર્વાદછે. અંતમાંહુંપરમેશ્વરનેપ્રાર્થનાકરુંછુંઅનેએપ્રાર્થનામાંતમેસહુનિર્મળહૃદયથીજોડાજો : હેઈશ્વર! આમહાવિદ્યાલયનેએવુંબનાવકેજેસ્વતંત્રતાનોજાપઆપણેરાતદિવસજપીએછીએતેસ્વતંત્રતાતેનીઅંદરથીમળો. અનેએસ્વતંત્રતાથીએકલુંહિંદુસ્તાનજનહીં, પણજેમાંહિંદુસ્તાનએકબિંદુમાત્રછેતેઆખુંજગતસુખીથાઓ.


[ગુજરાતવિદ્યાપીઠનામહાવિદ્યાલયનાઉદ્ઘાટનપ્રવચનમાં :૧૯૨૦]

એકદિવસએવોઆવેકેઅહીંકોઈનરહે, કુલપતિજબેઠોહોય. શિક્ષકપણએજહોયઅનેશિષ્યપણએજહોય; એનીસામેએનોરેંટિયોપડ્યોહોય. એટલીશ્રદ્ધાતમારામાંહોયતોતમેએકનહીંપણએકહજારપેમ્બ્રોકS પેદાકરશો. ક્યાંઇંગ્લૈંડઅનેક્યાંહિંદ, જેમાંકેટલાંયઇંગ્લૈંડસમાઈજાય! પણઆપણામાંએટલીવીરતાછે? ધીરજછે? વીરતાઅનેધીરજવિનાશ્રદ્ધાનોપાકનથીઊતરતો. અધ્યાપકોમાંશ્રદ્ધાહશેતોતેઓએકજઅવાજકાઢશે; વિદ્યાર્થીપણએકજઅવાજકાઢશે; તેકહેશેકે, હુંએકલોહઈશતોપણશું? એમજેવિદ્યાર્થીએકછતાંનીડરથઈનેબેસશેતેમાંથી૧૦૦પાકશે. (* ઇંગ્લૈંડનીપ્રસિદ્ધકૉલેજ. એનીઉત્પત્તિનાનકડાંઝૂંપડાંમાંથીથઈહતી, અનેતેપણએકવીરવિધવાથી — જેપરણીતેજદિવસેરાંડીહતી. તેસેવાધર્મનેવરી. તેણેસંન્યાસીઓઅનેસાધુઓશોધ્યાઅનેતેમનેરહેવાનેઝૂંપડાંબાંધીઆપ્યાં. એઝૂંપડાંમાંથીઆજનીમોટીપેમ્બ્રોકથઈ, જેમાંથીસ્પેન્સરઅનેગ્રેજેવાકવિપાક્યા, પિટજેવારાજ્યનીતિધુરંધરપાક્યાઅનેબ્રાઉનજેવાપંડિતોપાક્યા.)


[ગુજરાતવિદ્યાપીઠનાપદવીદાનસમારંભમાંઆપેલાવ્યાખ્યાનમાં :૧૯૨૮]

આપણેત્યાંએકપણઆદર્શઅધ્યાપકરહીજાય, એકપણઆદર્શવિદ્યાર્થીરહીજાય, તોઆપણનેસફળતામળીછેએમસમજીશ. જગતમાંહીરાનીખાણોખોદતાંપણપથ્થરનાડુંગરાનીકળેછેઅનેઅથાગપરિશ્રમપછીએકાદહીરોનીકળેછે. દક્ષિણઆફ્રિકામાંહીરાનીખાણનુંજેદૃશ્યજોયુંતેનુંશુંબ્યાનઆપું? ધૂળઅનેપથ્થરનામોટાપહાડપડ્યાહતા. કરોડોરૂપિયાનોખર્ચએનાઉપરથઈચૂક્યોહતોઅનેતેનેઅંતેલાખોમણધૂળનીકળ્યાપછીબેચારશેરહીરાનીકળેતોભાગ્ય! પણએખાણવાળાનોમનોરથતોઅનુપમહીરોકાઢવામાંહતો. કોહિનૂરથીપણચડિયાતોહીરોકાઢીનેજખાણનોમાલિકકૃતાર્થથવામાગતોહતો. મનુષ્યનીખાણપરપણલાખોઅનેકરોડોખર્ચીનેઆપણેખોબાજેટલાંરત્નોઅનેહીરાકાઢીશકીએ, તોકેવુંસારું! એરત્નોઉત્પન્નકરવાનાભાવથીજઆવિદ્યાપીઠચાલવીજોઈએ.


[બિહારવિદ્યાપીઠનાપદવીદાનસમારંભમાંકરેલાભાષણમાં :૧૯૨૭]

ખાદીનામૂળમાંજેકલ્પનાછેતેતોએછેકેખાદીખેડૂતોનેસારુઅન્નપૂર્ણાનુંકામકરનારીછે, હરિજનવણકરોનોપ્રાણછે. ઓછામાંઓછાચારમાસખેડૂતોનિરુદ્યમીરહેછે, તેમનેખાદીઉદ્યમઆપેછે. આદેશમાંજોઆપણેલોહીનીનદીઓનવહેવડાવવીહોય, લોકોનેઆજેછેતેથીવધારેપશુનબનાવીદેવાંહોય, તોખાદીનોઆવ્યાપકસંદેશોઝિલાવોજોઈએ. સામ્યવાદનેનામેપ્રવર્તેછેતેસામ્યવાદનથી. હિંદુસ્તાનનેપચીશકેતેસામ્યવાદરેંટિયામાંગુંજેછે. [ગૂજરાતવિદ્યાપીઠનાઅધ્યાપકોસાથેચર્ચામાં :૧૯૩૪]