ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/અવવાસ્તવાદ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''અવવાસ્તવવાદ (Infra-realism)'''</span> : આધુનિક કલાસંદર્ભે નિર્મ...")
(No difference)

Revision as of 11:39, 17 November 2021


અવવાસ્તવવાદ (Infra-realism) : આધુનિક કલાસંદર્ભે નિર્માનવીકરણના મુદ્દાને ઉપસાવતા ઓર્તેગા આ સંજ્ઞાને સ્પર્શે છે. આ સંજ્ઞા દ્વારા ઓર્તેગા વાસ્તવના પરિહારને વર્ણવે છે. વીગતો પર વધુ પડતા ભારને કારણે પરિચિત સંવેદનો વિકાર પામે છે અને એક પ્રકારનું અવવાસ્તવ સર્જાય છે. ચં.ટો.