સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રવિશંકર વ્યાસ (મહારાજ)/ઢગલામાં નહીં, આમળામાં: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "{{Poem2Open}} {{space}} એકજાનનેચોરોએરસ્તામાંલૂંટીલીધી. એટલેબધાજાનૈયાબૂમોપાડ...") |
(No difference)
|
Revision as of 11:28, 7 June 2021
એકજાનનેચોરોએરસ્તામાંલૂંટીલીધી. એટલેબધાજાનૈયાબૂમોપાડતાપાડતાગામતરફભાગ્યા. એમનેદોડતાજોઈનેએકમાણસેપૂછ્યું, “અલ્યા, કેમબૂમોપાડોછો? શુંથયું?” “ચોરોએલૂટ્યા,” જાનૈયાઓએકહ્યું. “કેટલાચોરહતા?” “ત્રણ.” “અમેઅઢારજણહતા.” “તોેપછીનાઠાકેમ?” “અમેઅઢારહતાપણછૂટાહતા; ત્યારેચોરત્રણહતાપણટોળીમાંઆવ્યાહતા. અમેછૂટાહતાએટલેજેનેપડીતેજીવલઈનેનાઠોનેચોરોએજાનલૂંટીલીધી.” ઘાસનાએકતણખલાનુંબળકેટલું? કંઈનહીં. ઘણાંતણખલાંનોઢગલોકર્યોહોયતોતેમાંયબળનથી. પવનનોએકસપાટોઆવેતોતણખલાંનેઉડાડીનેક્યાંયલઈજાય. પણએબધાંતણખલાંભેગાંથઈઅમળાયતો? હાથીનેબાંધીશકાયએટલુંએમાંબળઆવે. ત્યારેબળઢગલામાંનથીપણઆમળામાંછે. આપણાદેશમાં૧૦૦કરોડમાણસછેપણઆપણામાંસંગઠનનથી. શકિતતોઆપણામાંબહુછે, પણતેવેરવિખેરપડેલીછે. એએકઠીથઈનેઅમળાઈનથી. તેથીઆપણેદુ:ખીછીએ. આપણેબધાપ્રેમથીએકબીજાસાથેજોડાઈએતાેકોઈદુ:ખીનહિરહે.