સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રવિશંકર વ્યાસ (મહારાજ)/“પારકી થાપણ”: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "{{Poem2Open}} {{space}} સત્યાગ્રહનીલડતમાંએકમુસલમાનજુવાનનીધરપકડથઈ. લોકોએનીઘર...") |
(No difference)
|
Revision as of 11:33, 7 June 2021
સત્યાગ્રહનીલડતમાંએકમુસલમાનજુવાનનીધરપકડથઈ. લોકોએનીઘરડીમાપાસેગયાઅનેખબરઆપીકે, સરકારતમારાદીકરાનેજેલમાંલઈગઈ. ડોશીતોખુશથતાંબોલ્યાં: “અરેભલામાણસ! એક્યાંમારોદીકરોહતો? એતોખુદાનીઅનામતહતી. વખતઆવ્યેખપલાગે, એમાટેતેણેમારેત્યાંમૂકીરાખીહતી. હવેખુદાનેએનીજરૂરપડીએટલેલઈગયા. એનેમારાઘરમાંરાખીમૂકું, તોતોપારકીથાપણઓળવીકહેવાય!” [‘મહારાજનીવાતો’ પુસ્તક: ૧૯૭૨]