સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રવિશંકર વ્યાસ (મહારાજ)/“પારકી થાપણ”: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{Poem2Open}} {{space}} સત્યાગ્રહનીલડતમાંએકમુસલમાનજુવાનનીધરપકડથઈ. લોકોએનીઘર...")
(No difference)

Revision as of 11:33, 7 June 2021

          સત્યાગ્રહનીલડતમાંએકમુસલમાનજુવાનનીધરપકડથઈ. લોકોએનીઘરડીમાપાસેગયાઅનેખબરઆપીકે, સરકારતમારાદીકરાનેજેલમાંલઈગઈ. ડોશીતોખુશથતાંબોલ્યાં: “અરેભલામાણસ! એક્યાંમારોદીકરોહતો? એતોખુદાનીઅનામતહતી. વખતઆવ્યેખપલાગે, એમાટેતેણેમારેત્યાંમૂકીરાખીહતી. હવેખુદાનેએનીજરૂરપડીએટલેલઈગયા. એનેમારાઘરમાંરાખીમૂકું, તોતોપારકીથાપણઓળવીકહેવાય!” [‘મહારાજનીવાતો’ પુસ્તક: ૧૯૭૨]