ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ચ/ચૈત્યપરિપાટી: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''ચૈત્યપરિપાટી'''</span> : જૈનસાધુ કવિઓ દ્વારા પ્રચલિત મ...") |
(No difference)
|
Revision as of 13:30, 25 November 2021
ચૈત્યપરિપાટી : જૈનસાધુ કવિઓ દ્વારા પ્રચલિત મધ્યકાલીન કાવ્યપ્રકાર. દેરાસરના પરિસરમાં આવેલા પ્રત્યેક ચૈત્ય તથા માંહેની તીર્થંકરની મૂર્તિની પૂજા-અર્ચના દરમ્યાન ચૈત્યપરિપાટીનું ગાન અથવા પઠન થાય છે.
ર.ર.દ.