સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/વિનોબા ભાવે/અરસિક શિરોમણિને યે: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{Poem2Open}} {{space}} ઘણાસાહિત્યકારોકેકલાકારોપોતાનીકૃતિનોઆનંદપામવામાટેલો...")
(No difference)

Revision as of 12:17, 8 June 2021

          ઘણાસાહિત્યકારોકેકલાકારોપોતાનીકૃતિનોઆનંદપામવામાટેલોકોપાસેચોક્કસરસવૃત્તિનીકેકેળવણીનીઅપેક્ષારાખેછે. પણઅરસિકશિરોમણિનેયેરસપમાડેએજસાચોકવિકહેવાય. કોકિલાગાયછે, તેસૌનુંધ્યાનખેંચેછે; એનેકેળવાયેલાકાનનીઅપેક્ષાનથી. સુંદરકમળોખીલેછે, તેસૌનુંમનખેંચીલેછે; એનેકેળવાયેલીદૃષ્ટિનીઅપેક્ષાનથી.