સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/શ્રીમાતાજી/થાક: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "{{Poem2Open}} {{space}} કહેવાયછેકેવધુપડતુંકામકરીએએટલેથાકલાગે. અનેપછીથાકનોઇલ...") |
(No difference)
|
Revision as of 04:23, 9 June 2021
કહેવાયછેકેવધુપડતુંકામકરીએએટલેથાકલાગે. અનેપછીથાકનોઇલાજઆરામકરવો, એટલેકેકાંઈજનકરવું. પરંતુખરીવાતએછેકેતમારુંકામતમેકુશળતાથીકરતાહો, તોતમનેથાકસહેલાઈથીલાગતોનથી. તમારાકામમાંજોતમનેરસહશે, તોઘણાલાંબાસમયસુધીતમેવિનાથાક્યેકામકરીશકશો. એટલેકામનોથાકઉતારવાનોમુખ્યઇલાજએછેકેતમનેરસપડેએવુંબીજુંકોઈકામહાથમાંલેવું. કામસદંતરબંધકરીદઈનેપ્રમાદમાંસરીપડવું, એકાંઈથાકઉતારવાનોસાચોઇલાજનથી. જેકામતમેઆનંદથીઅનેશાંતિથીકરીશકોછો, તેતમારેમાટેએકટોનિકજેવુંબનીરહેછે, એતમારોસક્રિયઆરામહોયછે. પણજેકામકરવામાંતમનેરસનહીંહોય, કોઈફરજરૂપેકેવેઠનીરીતેતમેએકરતાહશો, તોતેવુંકામતમનેથોડીવારમાંજથકવીનાખશે. એટલેથાકનોખરોઇલાજએછેકેપોતાનાકામમાંખરેખરરસલેતાંરહેવું.