ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/વ/વ્યાસશૈલી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''વ્યાસશૈલી(Periphrasis, Circumlocution)'''</span> : કવિ અભીષ્ટાર્થ કે વિવક...")
(No difference)

Revision as of 09:36, 1 December 2021


વ્યાસશૈલી(Periphrasis, Circumlocution) : કવિ અભીષ્ટાર્થ કે વિવક્ષિતાર્થ સીધી રીતે રજૂ ન કરતાં ફેરવી ફેરવીને રજૂ કરે એ વ્યાસશૈલીનું ઉદાહરણ છે. જેમકે પિનાકિન ઠાકોરના ‘રસાયણ’ કાવ્યનો પ્રારંભ જુઓ : “શો આ પ્રચંડ જલનો જબરો જુવાળ!/કંઠાર ફોડી સહુ સાંકડી પાળ જાળ/ વેગે જતો ધસમસ્યો શું ફલંગ ફાળ/ઘુર્રાટતો ઝૂલવી કેસરી મત્ત યાળ.” ચં.ટો.