સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રકીર્ણ/પંજ પ્યારા: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{Poem2Open}} {{space}} શીખોનાદસમાગુરુગોવિંદસિંહેશૂરવીરતાનોએકનવોમાર્ગકંડાર...")
(No difference)

Revision as of 10:39, 9 June 2021

          શીખોનાદસમાગુરુગોવિંદસિંહેશૂરવીરતાનોએકનવોમાર્ગકંડારવાખાલસાપંથનીસ્થાપનાકરી૧૬૯૯માંબૈશાખીનાદિવસે. તેદિવસેવિવિધજાતિઅનેપ્રદેશનાપંજપ્યારાઓએગુરુનીમાગણીઅનુસારમોટામાંમોટુંબલિદાનઆપવાકાજેપોતાનીજાતનેસમર્પિતકરેલી. આસૌથીપ્યારાપાંચમાંલાહોરનાખત્રીભાઈદયારામહતા, હસ્તિનાપુરનાજાટભાઈધરમદાસહતા, દ્વારકાનાધોબીભાઈમોકમચંદહતા, બિડરનાવાળંદભાઈસાહેબચંદહતા, અનેજગન્નાથપુરીનાભિસ્તીભાઈહિમ્મતદાસહતા. જાતિઅનેસંપ્રદાયનાતમામભેદભાવમિટાવીદઈગુરુગોવિંદસિંહેચારિત્રય, રાષ્ટ્રીયતા, ફરજપાલન, સંયમઅનેનમ્રતાનો, પોતાનીજાતપહેલાંસેવાનેસ્થાનઆપતોસંદેશોઆપ્યોતેનેઆપંજપ્યારાઓએદેશભરમાંફેલાવ્યો.