આત્માની માતૃભાષા/21: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 49: Line 49:
આજની આપણી અનુઆધુનિક કવિતા વિષયોમાં એકાંગી બની ગઈ છે, સંકીર્ણ બની ગઈ છે, ત્યારે કવિના શબ્દો સ્મરણે ચઢે છે. ‘સ્વાતંત્ર્ય, સામાજિક, ન્યાય, માનવીય ગૌરવ જેવાં મૂલ્યોની સ્થાપનાના કંઈ ને કંઈ સંઘર્ષમાં ઓછેવત્તે અંશે ગૂંથાયેલા હોવું એ જાણે કે કાવ્યરચનાની પૂર્વશરત નહીં, તે પણ ભૂમિકા જેવું રહ્યું છે.’ કવિ, કવિતા, રાજકારણ, ધર્મને જુદાં માનતા નથી. કવિએ જાણે દલિત કવિતાની નાન્દી ભાખી ન હોય એમ લાગે છે. ૧૯૩૩માં રચાયેલી કવિની ‘મોચી’ રચનામાં કૉલેજ જતાં કવિની સ્કૂલબૅગ માક્સ અને કીટ્સની ચોપડીઓ સાથે મ્યાન થયેલી છે!
આજની આપણી અનુઆધુનિક કવિતા વિષયોમાં એકાંગી બની ગઈ છે, સંકીર્ણ બની ગઈ છે, ત્યારે કવિના શબ્દો સ્મરણે ચઢે છે. ‘સ્વાતંત્ર્ય, સામાજિક, ન્યાય, માનવીય ગૌરવ જેવાં મૂલ્યોની સ્થાપનાના કંઈ ને કંઈ સંઘર્ષમાં ઓછેવત્તે અંશે ગૂંથાયેલા હોવું એ જાણે કે કાવ્યરચનાની પૂર્વશરત નહીં, તે પણ ભૂમિકા જેવું રહ્યું છે.’ કવિ, કવિતા, રાજકારણ, ધર્મને જુદાં માનતા નથી. કવિએ જાણે દલિત કવિતાની નાન્દી ભાખી ન હોય એમ લાગે છે. ૧૯૩૩માં રચાયેલી કવિની ‘મોચી’ રચનામાં કૉલેજ જતાં કવિની સ્કૂલબૅગ માક્સ અને કીટ્સની ચોપડીઓ સાથે મ્યાન થયેલી છે!
‘વાંસળી વેચનારો’ કવિના પ્રિય વિષય દલિત-પીડિતજનનું એક પાત્ર છે. ‘હલકા વરણના પ્રેમની તે વાર્તા હોય?’ એવા ન્હાનાલાલીય યુગમાં કવિએ આવા વિષયો પર કાવ્યરચના કરવાનું સાહસ કર્યું છે તે ખરેખર આશ્ચર્યજનક છે!
‘વાંસળી વેચનારો’ કવિના પ્રિય વિષય દલિત-પીડિતજનનું એક પાત્ર છે. ‘હલકા વરણના પ્રેમની તે વાર્તા હોય?’ એવા ન્હાનાલાલીય યુગમાં કવિએ આવા વિષયો પર કાવ્યરચના કરવાનું સાહસ કર્યું છે તે ખરેખર આશ્ચર્યજનક છે!
{{Poem2Close}}
<poem>
‘ચચ્ચાર આને!
‘ચચ્ચાર આને!
હેલી અમીની વરસાવો કાને’
હેલી અમીની વરસાવો કાને’
</poem>
{{Poem2Open}}
વાંસળીવાળો કહે છે, ‘ફક્ત ચાર આનામાં તમારા કર્ણપટે અમૃતની હેલી વરસાવો.’ આ શબ્દો વાંસળીવાળાના નહીં, પણ કવિના છે. કવિ જાણે વાંસળીવાળો બની ગયા છે. પ્રથમ પંક્તિથી જ કવિનું પાત્ર સાથે અદ્વૈત રચાયું છે. હજી કવિ આગળ વધે છે. ‘હૈયાં રૂંધાયાં વહવો ન શાને?’ ફક્ત ચાર આનાની વાંસળી લઈ તમારાં અવરોધાયેલાં હૈયાં વહેતાં કરો! કેવી સરસ કાવ્યમય ઑફર! પરંતુ લોકલ ટ્રેનમાં બેઠેલા ગ્રાહકોય અર્ધાપર્ધા વાંસળીવાળા જેવા જ છે દરિદ્ર! ‘રસે પૂરા’ પરંતુ ખિસ્સાખાલી! જોસથી બરાડતો વાંસળીવાળો બિચ્ચારા લોકોને અમથું-અમથું રિબાવે છે.
વાંસળીવાળો કહે છે, ‘ફક્ત ચાર આનામાં તમારા કર્ણપટે અમૃતની હેલી વરસાવો.’ આ શબ્દો વાંસળીવાળાના નહીં, પણ કવિના છે. કવિ જાણે વાંસળીવાળો બની ગયા છે. પ્રથમ પંક્તિથી જ કવિનું પાત્ર સાથે અદ્વૈત રચાયું છે. હજી કવિ આગળ વધે છે. ‘હૈયાં રૂંધાયાં વહવો ન શાને?’ ફક્ત ચાર આનાની વાંસળી લઈ તમારાં અવરોધાયેલાં હૈયાં વહેતાં કરો! કેવી સરસ કાવ્યમય ઑફર! પરંતુ લોકલ ટ્રેનમાં બેઠેલા ગ્રાહકોય અર્ધાપર્ધા વાંસળીવાળા જેવા જ છે દરિદ્ર! ‘રસે પૂરા’ પરંતુ ખિસ્સાખાલી! જોસથી બરાડતો વાંસળીવાળો બિચ્ચારા લોકોને અમથું-અમથું રિબાવે છે.
‘શ્રમીણ કોને અમથું રિબાવતો’
‘શ્રમીણ કોને અમથું રિબાવતો’
Line 56: Line 60:
વેગે ધસી જતી ટ્રેનમાં લોકની વચ્ચે સાચા ગ્રાહક બેઠા છે, પણ લપાઈને પ્રેમી-પ્રેમિકા. પરંતુ તેઓ તો પ્રણયઊર્મિ-ગોષ્ઠિની બંસી સાંભળી રહ્યાં છે. તેમનાં હૃદયોમાં જ વાંસળી વાગી રહે છે, ત્યાં આ પોલા વાંસની વાંસળી કોણ લે?
વેગે ધસી જતી ટ્રેનમાં લોકની વચ્ચે સાચા ગ્રાહક બેઠા છે, પણ લપાઈને પ્રેમી-પ્રેમિકા. પરંતુ તેઓ તો પ્રણયઊર્મિ-ગોષ્ઠિની બંસી સાંભળી રહ્યાં છે. તેમનાં હૃદયોમાં જ વાંસળી વાગી રહે છે, ત્યાં આ પોલા વાંસની વાંસળી કોણ લે?
કોઈ વાંસળી લેતું નથી. વાંસળીના ભારામાંથી ભાર ઓછો થતો નથી. વાંસળીવાળો કવિની જબાનમાં હજી લલચાવે છે.
કોઈ વાંસળી લેતું નથી. વાંસળીના ભારામાંથી ભાર ઓછો થતો નથી. વાંસળીવાળો કવિની જબાનમાં હજી લલચાવે છે.
{{Poem2Close}}
<poem>
‘ચચ્ચાર આને'!
‘ચચ્ચાર આને'!
લો, ને રમો રાત-દી સ્વર્ગ-તાને'!
લો, ને રમો રાત-દી સ્વર્ગ-તાને'!
</poem>
{{Poem2Open}}
— કોઈ તો વાંસળી લો અને સ્વર્ગના રાગે રમો તો ખરા!
— કોઈ તો વાંસળી લો અને સ્વર્ગના રાગે રમો તો ખરા!
કોઈ લાભીનો જીવ જરા સળવળ્યો કહે, દે એક આને ‘આ તો ભાઈ, અમદાવાદીથીય ગયો.’ ચાર આનાના સીધા બે-ને બદલે ફક્ત એક આનો!
કોઈ લાભીનો જીવ જરા સળવળ્યો કહે, દે એક આને ‘આ તો ભાઈ, અમદાવાદીથીય ગયો.’ ચાર આનાના સીધા બે-ને બદલે ફક્ત એક આનો!
વાંસળીવાળાએ અર્થશાસ્ત્ર પચાવી જાણ્યું છે. એક આનો તો પડતરભાવ પણ નથી, કેવી રીતે વેચાય? એના કરતાં તો ઘરે જઈ ચૂલામાં નાખું તોય પોષાય કંઈ નહીં તો ઈંધણનું ખર્ચ બચે અને દાલ-રોટી તો પાકે! વાંસળીને બાળી મૂકવાની વાતથી એને કેટલું દુ:ખ થયું હશે, તે તો કવિ જ જાણે, કેમકે કવિને કવિતા બાળવી પડે અને દલપતરાયને કંજૂસ શેઠ સમક્ષ સાંબેલું વગાડવું પડે ત્યારે જે દુ:ખાનુભૂતિ થઈ હશે, તે જ વાંસળીવાળો અનુભવી રહ્યો છે. હારી-થાકીને ટ્રેનના છેડે જઈ પાછો વળ્યો, એક પણ વાંસળી વેચાઈ નહીં.
વાંસળીવાળાએ અર્થશાસ્ત્ર પચાવી જાણ્યું છે. એક આનો તો પડતરભાવ પણ નથી, કેવી રીતે વેચાય? એના કરતાં તો ઘરે જઈ ચૂલામાં નાખું તોય પોષાય કંઈ નહીં તો ઈંધણનું ખર્ચ બચે અને દાલ-રોટી તો પાકે! વાંસળીને બાળી મૂકવાની વાતથી એને કેટલું દુ:ખ થયું હશે, તે તો કવિ જ જાણે, કેમકે કવિને કવિતા બાળવી પડે અને દલપતરાયને કંજૂસ શેઠ સમક્ષ સાંબેલું વગાડવું પડે ત્યારે જે દુ:ખાનુભૂતિ થઈ હશે, તે જ વાંસળીવાળો અનુભવી રહ્યો છે. હારી-થાકીને ટ્રેનના છેડે જઈ પાછો વળ્યો, એક પણ વાંસળી વેચાઈ નહીં.
{{Poem2Close}}
<poem>
‘પાછાં વળંતાં, પછી જૂથમાંથી
‘પાછાં વળંતાં, પછી જૂથમાંથી
ખેંચી મજાની બસ એક બંસી’
ખેંચી મજાની બસ એક બંસી’
</poem>
{{Poem2Open}}
— એક વાંસળી ભારામાંથી ખેંચી આષાઢની સાંજની ઝરમર વરસી રહી છે ત્યારે ‘સૂરો તણાં રંગધનુ ઉડાવતી, એણેય છેડી ઉરમાંથી ઝર્મરો.’ વાંસળીવાળાએ પોતે જ વાંસળી વગાડવા માંડી અને વાંસળીના સાત સૂરોના ઇન્દ્રધનુમાં એવો તો તન્મય થઈ ગયો કે:
— એક વાંસળી ભારામાંથી ખેંચી આષાઢની સાંજની ઝરમર વરસી રહી છે ત્યારે ‘સૂરો તણાં રંગધનુ ઉડાવતી, એણેય છેડી ઉરમાંથી ઝર્મરો.’ વાંસળીવાળાએ પોતે જ વાંસળી વગાડવા માંડી અને વાંસળીના સાત સૂરોના ઇન્દ્રધનુમાં એવો તો તન્મય થઈ ગયો કે:
{{Poem2Close}}
<poem>
‘જીવંત આવી સુણી જાહિરાત, કો
‘જીવંત આવી સુણી જાહિરાત, કો
બારી મહીંથી જરી બ્હાર ઝૂકતી,
બારી મહીંથી જરી બ્હાર ઝૂકતી,
બોલાવતી તાલીસ્વરેથી બાલા’
બોલાવતી તાલીસ્વરેથી બાલા’
</poem>
{{Poem2Open}}
— કોઈ બાળા બારી બહાર ઝૂકી તાલી પાડી એને બોલાવે છે કે, એક વાંસળી આપ, ભલે તારો ભાવ ચાર આના હોય. પરંતુ વાંસળીવાળાનો ‘ભાવ'— Price ‘ભાવ’ — Emotionમાં પરિવર્તિત થઈ ગયો છે.
— કોઈ બાળા બારી બહાર ઝૂકી તાલી પાડી એને બોલાવે છે કે, એક વાંસળી આપ, ભલે તારો ભાવ ચાર આના હોય. પરંતુ વાંસળીવાળાનો ‘ભાવ'— Price ‘ભાવ’ — Emotionમાં પરિવર્તિત થઈ ગયો છે.
‘હવે પરંતુ લયલીન કાન,
‘હવે પરંતુ લયલીન કાન,
18,450

edits