સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રકીર્ણ/કલાકારને સવાલ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{Poem2Open}} {{space}} ૧૯૩૮માંકોંગ્રેસનુંઅધિવેશનગુજરાતમાંહરિપુરાગામેભરાયુ...")
(No difference)

Revision as of 11:30, 9 June 2021

          ૧૯૩૮માંકોંગ્રેસનુંઅધિવેશનગુજરાતમાંહરિપુરાગામેભરાયુંહતુંતેવખતેસુશોભનકરવામાટેગાંધીજીએશાંતિનિકેતનથીકલાકારનંદલાલબોઝનેનોતરેલા. એમનીદોરવણીનીચેતૈયારથયેલુંકળાઅનેગ્રામ-ઉદ્યોગનેલગતુંપ્રદર્શનજોવાગાંધીજીઆવ્યાત્યારેતેમાંમૂકેલીવસ્તુઓએમણેખૂબઝીણવટથીતપાસવામાંડી. એકએકચીજજુએઅનેક્યાંનાકારીગરેતેબનાવી, તેમાંશીવિશેષતાછે, શીખામીછેતેનીચર્ચાકરતાજાય. એરીતેઆગળચાલતાંચાલતાંબાપુએકાએકથંભીગયાઅનેપ્રદર્શન-મંડપનીલીંપેલીભોંયનેએકીટશેક્યાંયસુધીનિહાળીરહ્યા. ધરતીસામેઆટલુંટીકીટીકીનેએશુંજોઈરહ્યાછે, તેનીકોઈનેગમનપડી. વાતએમહતીકેપ્રદર્શનનુંછાપરુંસૂકાંતાલપત્રોથીછાજેલુંહતું, અનેમધ્યાહ્નેસૂર્યમાથાપરઆવવાથીતેનોતડકોએપાંદડાંવચ્ચેથીપ્રવેશીનેનીચેલીંપેલીભોંયપરઆકર્ષકભાતપાડતોહતો. એજોવામાંબાપુતલ્લીનબનીગયાહતા. થોડીવારપછીજાણેસમાધિમાંથીજાગતાહોયતેમ, બાપુનંદબાબુતરફફરીનેબોલ્યા, “તમેઆનાજેવુંતોનકરીશકો, ખરુંને?” [‘બાપુનીબલિહારી’ પુસ્તક :૧૯૭૦]