પુરાતન જ્યોત/૫: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
(2 intermediate revisions by the same user not shown)
Line 37: Line 37:
'''રજની ખાવા ધાય;'''  
'''રજની ખાવા ધાય;'''  
:'''કાળી રજનીમાં તમ વિણ કાના,'''
:'''કાળી રજનીમાં તમ વિણ કાના,'''
કોણ શોધવા જાય?  
'''કોણ શોધવા જાય?'''
:'''ધરતીનાં વાછરડાં ખોવાય. – સુનમાં૦'''  
:'''ધરતીનાં વાછરડાં ખોવાય. – સુનમાં૦'''  


<center>'''૩'''</center>
<center>'''૩'''</center>


'''લીલી એક ડાંખળનું લોભી'''
'''લીલી એક ડાંખળનું લોભી'''
Line 49: Line 48:
:'''ઊઠો હો ધરતીના મતવાલ! – સુનમાં૦'''  
:'''ઊઠો હો ધરતીના મતવાલ! – સુનમાં૦'''  
</Poem>
</Poem>


{{Poem2Open}}
{{Poem2Open}}
Line 76: Line 76:
દેવીદાસ હજુ વિમાસણમાં મગ્ન હતા. અમરબાઈ હજુ એ ને એ હાલમાં બેઠી હતી. દેવીદાસે એક જ વચને કહ્યું :  
દેવીદાસ હજુ વિમાસણમાં મગ્ન હતા. અમરબાઈ હજુ એ ને એ હાલમાં બેઠી હતી. દેવીદાસે એક જ વચને કહ્યું :  
"મા, આ તે શું કર્યું?”  
"મા, આ તે શું કર્યું?”  
"સંતજી, મેં શોધી લીધું, કે માનવીને રોમે રોમે રક્તપીત ગંધાય છે."*[૧]
"સંતજી, મેં શોધી લીધું, કે માનવીને રોમે રોમે રક્તપીત ગંધાય છે."<ref>લોકકથા તો એટલું જ ભાખે છે કે રક્તપતિયાની સેવા કરનારી આ જગ્યામાં અમરબાઈ આહીરાણીએ, સાસરે જતાં જતાં કોણ જાણે શો પ્રભાવ અનુભવ્યો કે વસ્ત્રાભરણો ઉતારીને સદાનું રોકાણ સ્વીકાર્યું. અમરબાઈનું આવું પગલું, કોઈ સેવાધર્મની લગનીથી બનેલા હૃદયપરિવર્તનનું પરિણામ હતું કે સાસરવાસીના કોઈ અસહ્ય કલહજ્ઞાનથી ઊગરવાની ઇચ્છાનું પરિણામ હતું, તે વિશે લેકકથા ચૂપ જ રહે છે. અહીં જે રીતનું પરિવર્તન આલેખવામાં આવ્યું છે તે માટે આલેખનાર પોતે જવાબદાર છે. મુદ્દાની વાત તો એક જ છે, કે સોરઠના મધ્યયુગી ઇતિહાસમાં એક બાજુ જ્યારે દરરોજ છેક કાશીથી મગાવવામાં આવતા ગંગાજળે જ શિવસ્નાન કરાવનારા આભડછટિયાં તીર્થસ્થાનો હતાં, ત્યારે બીજી બાજુ રક્તપીતિયાંને સંઘરનારા સાધનહીન લોકસેવકો ખૂણેખાંચરે બેઠેલા હતા. ને વધુ ચોટદાર વાત તો એ છે કે આવી જીવલેણ દીનસેવાનાં વ્રતો લેનાર એક ભરજુવાન આહીર સ્ત્રી હતી. </Ref>
{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous = ૪
|next = ૬
}}
----------------------------------------------
26,604

edits