સોરઠી સંતવાણી/ભક્તિ ખાંડા કેરી ધાર: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|ભક્તિ ખાંડા કેરી ધાર|}} <poem> ભક્ત જેઠીરામે કહ્યું કે ભક્તિનો...")
 
No edit summary
 
Line 3: Line 3:
{{Heading|ભક્તિ ખાંડા કેરી ધાર|}}
{{Heading|ભક્તિ ખાંડા કેરી ધાર|}}


{{Poem2Open}}
ભક્ત જેઠીરામે કહ્યું કે ભક્તિનો મારગ એ તો સુવાસિત ફૂલ-પાંખડી છે. હવે રાજ અમર નામના સંત ભાખે છે, કે ભક્તિ ખડ્ગની ધાર સમી છે.
{{Poem2Close}}
<poem>
<poem>
ભક્ત જેઠીરામે કહ્યું કે ભક્તિનો મારગ એ તો સુવાસિત ફૂલ-પાંખડી છે. હવે રાજ અમર નામના સંત ભાખે છે, કે ભક્તિ ખડ્ગની ધાર સમી છે.
ભગતી છે ખાંડા કેરી ધાર જી  
ભગતી છે ખાંડા કેરી ધાર જી  
ભગતી છે ખાંડાની ધાર  
ભગતી છે ખાંડાની ધાર  
Line 21: Line 23:
પ્રાણના આધાર. — ભગતી છે.
પ્રાણના આધાર. — ભગતી છે.
</poem>
</poem>
<center>'''[રાજ અમર]'''</center>
<br>
{{HeaderNav2
|previous = થોડે થોડે પિયો!
|next = ભેદ હે ન્યારા
}}

Latest revision as of 06:19, 28 April 2022


ભક્તિ ખાંડા કેરી ધાર

ભક્ત જેઠીરામે કહ્યું કે ભક્તિનો મારગ એ તો સુવાસિત ફૂલ-પાંખડી છે. હવે રાજ અમર નામના સંત ભાખે છે, કે ભક્તિ ખડ્ગની ધાર સમી છે.

ભગતી છે ખાંડા કેરી ધાર જી
ભગતી છે ખાંડાની ધાર
તેમાં કોઈ વિરલા સમજે સાર. — ભગતી છે.
સમજ્યા ને નર થયા સુખિયા
ના’વ્યા ઉદર મોજાર એ;
સમજી બાળા વ્રજની જેણે
છોડ્યાં નિજ ભરથાર જી. — ભગતી છે.
પીપો સમજ્યો, સજનો સમજ્યો,
સમજી કુબજા નાર જી;
શવરી સમજી બોર લાવી,
આરોગ્યા કૌશલ્યાકુમાર. — ભગતી છે.
મળે નહીં આવો દેહ ઉત્તમ,
સંતો વારમવાર જી;
રાજ અમર કે’ એવા જન મારા
પ્રાણના આધાર. — ભગતી છે.

[રાજ અમર]