સોરઠી સંતવાણી/મરજીવા કોણ કહેવાય?: Difference between revisions
Jump to navigation
Jump to search
[ગંગાસતી]
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|મરજીવા કોણ કહેવાય?|}} <poem> જ્યાં લગી લાગ્યા ભાગ્યાની ભે રહે મ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 21: | Line 21: | ||
:::: ત્યારે મટી જાય ચારે ખાણ. — જ્યાં લગી. | :::: ત્યારે મટી જાય ચારે ખાણ. — જ્યાં લગી. | ||
</poem> | </poem> | ||
<center>'''[ગંગાસતી]'''</center> | |||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = મરજીવા થઈને | |||
|next = અભયભાવ | |||
}} |
Latest revision as of 09:07, 28 April 2022
મરજીવા કોણ કહેવાય?
જ્યાં લગી લાગ્યા ભાગ્યાની ભે રહે મનમાં,
ત્યાં લગી ભગતી નૈ થાય;
શરીર પડે વાકો ધડ લડે, પાનબાઈ!
સોઈ મરજીવા કે’વાય. — જ્યાં લગી.
ભાઈ રે! પોતાનું શરીર માને નહીં મનમાં,
શરીરનાં ધણી મટી જાય,
સતગુરુ ચરણમાં શીશ નમાવે,
ત્યારે પૂરણ નિજારી કે’વાય. — જ્યાં લગી.
ભાઈ રે! નવધા ભગતીમાં નિરમળા રે’વું
મેલી દેવી મનની તાણાવાણ,
પક્ષાપક્ષી નહીં હરિના દેશમાં
એનું નામ પદની ઓળખાણ. — જ્યાં લગી.
ભાઈ રે! અટપટો ખેલ ઝટપટ સમજાય નૈ
એ તો જાણવા જેવી છે જાણ;
ગંગા રે સતી એમ બોલિયાં,
ત્યારે મટી જાય ચારે ખાણ. — જ્યાં લગી.