રમણલાલ સોનીની ૫૦ ઉત્તમ બાળવાર્તાઓ અને વાર્તા-પઠન/૩૪. બોબડી બંધ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{SetTitle}} {{Heading|૩૪. બોબડી બંધ|}} {{Poem2Open}} એક હતો બ્રાહ્મણ. કહેવાય બ્રાહ્મણ, પણ ભ...")
 
No edit summary
 
(3 intermediate revisions by the same user not shown)
Line 1: Line 1:
{SetTitle}}
{{SetTitle}}
{{Heading|૩૪. બોબડી બંધ|}}
{{Heading|૩૪. બોબડી બંધ|}}


Line 26: Line 26:
બ્રાહ્મણીએ કહ્યું: ‘હેં, શું હું શ્લોક બોલી? તો જેમ હું બોલી તેમ તમેય બોલશો!’
બ્રાહ્મણીએ કહ્યું: ‘હેં, શું હું શ્લોક બોલી? તો જેમ હું બોલી તેમ તમેય બોલશો!’


***
::***


બ્રાહ્મણ લાંબી ખેપ કરી રાજા રઘુરાયના ગામમાં પહોંચ્યો. અજાણ્યા માણસને જોઈ કોકે એની મશ્કરી કરી: ‘કવિજન લાગો છો!’
બ્રાહ્મણ લાંબી ખેપ કરી રાજા રઘુરાયના ગામમાં પહોંચ્યો. અજાણ્યા માણસને જોઈ કોકે એની મશ્કરી કરી: ‘કવિજન લાગો છો!’
Line 44: Line 44:
રાજાએ બ્રાહ્મણને દરબારમાં બોલાવ્યો. બ્રાહ્મણે લલકાર્યું:
રાજાએ બ્રાહ્મણને દરબારમાં બોલાવ્યો. બ્રાહ્મણે લલકાર્યું:


ઊનો હશે તો બાળશે ને ટાઢો હશે તો હાથને કરશે કાળો!
ઊનો હશે તો બાળશે ને ટાઢો હશે તો હાથને કરશે કાળો!


ઊનો હોય કે ટાઢો — પણ અંગારો તે અં—ગા—રો!
ઊનો હોય કે ટાઢો — પણ અંગારો તે અં—ગા—રો!


રાજાએ બ્રાહ્મણને શ્લોકનો અર્થ પૂછ્યો તો બ્રાહ્મણ કહે: ‘મહારાજ, શ્લોકમાં અર્થ હોવો જરૂરી છે શું? આપની તિજોરીમાં અર્થ હોય એટલું શું પૂરતું નથી? મારા શ્લોકમાં અર્થ નથી, એટલે આપની પાસે અર્થ માટે આવ્યો છું.’
રાજાએ બ્રાહ્મણને શ્લોકનો અર્થ પૂછ્યો તો બ્રાહ્મણ કહે: ‘મહારાજ, શ્લોકમાં અર્થ હોવો જરૂરી છે શું? આપની તિજોરીમાં અર્થ હોય એટલું શું પૂરતું નથી? મારા શ્લોકમાં અર્થ નથી, એટલે આપની પાસે અર્થ માટે આવ્યો છું.’
Line 104: Line 104:
રાજકવિએ ઊભા થઈ ગીત લલકાર્યું: ‘જય હો! જય હો! અણપઢની વાણીમાં વસેલી વિદ્યાનો જય હો!’
રાજકવિએ ઊભા થઈ ગીત લલકાર્યું: ‘જય હો! જય હો! અણપઢની વાણીમાં વસેલી વિદ્યાનો જય હો!’


[‘કલ્પમુદ્રા વાર્તાવલિ’ માંથી]
{{Right|[‘કલ્પમુદ્રા વાર્તાવલિ’ માંથી]}}
{{Right|{{Poem2Close}}}}
{{Poem2Close}}
 
 
<br>
{{HeaderNav2
|previous = ૩૩. મતૂરી—ફતૂરી
|next = ૩૫. ભૂતિયું ઘર
}}
26,604

edits

Navigation menu