સૌરાષ્ટ્રનાં ખંડેરોમાં/સતાધારનું યાત્રાધામ: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|સતાધારનું યાત્રાધામ|}} {{Poem2Open}} પણ મેં કરી તેવી સુસ્તી ગીરના ક...") |
(No difference)
|
Revision as of 08:06, 6 May 2022
સતાધારનું યાત્રાધામ
પણ મેં કરી તેવી સુસ્તી ગીરના કોઈ પ્રવાસી ન કરી બેસતા. સતાધારની જગ્યા ન જોનારની સાચી સોરઠ-યાત્રા નથી જમા થવાની. આજે એ જગ્યાની શી દશા હશે તે તો જાણનારા જાણે. પણ સતાધાર એટલે તો સોરઠી લોકસંસ્કૃતિનું એક માર્મિક ક્રાંતિ-બિંદુ. સતાધારનો સ્થાપનાર ગીગો ભગત : સોરઠની ઘણી ઘણી હલકી મનાતી મુસલમાન ગધઈ જાતિનો ગીગલો : કોમે તો હલકો, પણ માતૃકૂખે તો નપાવટથી ય નપાવટ. એની માતાનું નામ લાખુ