સોરઠિયા દુહા/6: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|6|}} <poem> તન ચોખાં, મને ઊજળાં, ભીતર રાખે ભાવ, કિનકા બૂરા ન ચિંતવ...")
(No difference)

Revision as of 06:33, 20 May 2022


6

તન ચોખાં, મને ઊજળાં, ભીતર રાખે ભાવ,
કિનકા બૂરા ન ચિંતવે, તાકુ રંગ ચડાવ.

શરીર જેનાં નિર્મળ છે, મન જેનાં ઊજળાં છે, પ્રેમની લાગણી જેઓ મનની અંદર રાખે છે, કોઈનું બૂરું ચિંતવતા નથી, તેવા પુરુષોને રંગ ચડાવજો.