સોરઠિયા દુહા/74: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|74|}} <poem> સમજદાર સુજાણ, નર અવસર ચૂકે નહિ; અવસરનાં ઓસાણ, રહે ઘણા...")
(No difference)

Revision as of 09:20, 10 June 2022


74

સમજદાર સુજાણ, નર અવસર ચૂકે નહિ;
અવસરનાં ઓસાણ, રહે ઘણા દિ રાજિયા!

સમજુ માણસ કદી મોકો ચૂકતો નથી. ખરો અવસર જીવનમાં કોઈક વાર જ આવે છે, એટલે પછી ચૂકેલા અવસરના ઓરતા, હે રાજિયા! બહુ દિવસો સુધી રહી જાય છે.