સોરઠિયા દુહા/92: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|92|}} <poem> કાપડ ફાટ્યું હોય, (એને) તાણો લઈને તૂનિયેં; (પણ) કાળજ ફા...") |
(No difference)
|
Revision as of 09:47, 10 June 2022
92
કાપડ ફાટ્યું હોય, (એને) તાણો લઈને તૂનિયેં;
(પણ) કાળજ ફાટ્યું હોય, (એને) સાંધો ન મળે, સૂરના!
લૂગડું ફાટ્યું હોય તો એને તૂની લઈને અસલ જેવું બનાવી શકાય છે, પરંતુ માનવીનું કાળજું એક વાર ચિરાઈ ગયા પછી એને ક્યાંય સાંધો કરી શકાતો નથી.