કાવ્ય-આચમન શ્રેણી – ચિનુ મોદી/૧.કારણ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૧.કારણ|}} <poem> કોઈ ઇચ્છાનું મને વળગણ ન હો એ જ ઇચ્છા છે, હવે એ પણ...")
 
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}


{{Heading|૧.કારણ|}}
{{Heading|૧.કારણ|ચિનુ મોદી}}


<poem>
<poem>
કોઈ ઇચ્છાનું મને વળગણ ન હો
કોઈ ઇચ્છાનું મને વળગણ ન હો
એ જ ઇચ્છા છે, હવે એ પણ ન હો.
એ જ ઇચ્છા છે, હવે એ પણ ન હો.
કોઈનામાં પણ મને શ્રદ્ધા નથી,
કોઈનામાં પણ મને શ્રદ્ધા નથી,
કોઈની શ્રદ્ધાનું હું કારણ ન હો.  
કોઈની શ્રદ્ધાનું હું કારણ ન હો.
ઝાંઝવાં હરણાં થઈ દોડી ગયાં,
ઝાંઝવાં હરણાં થઈ દોડી ગયાં,
ને હરણને દોડવાને રણ ન હો.
ને હરણને દોડવાને રણ ન હો.
આંધળો વાયુ થઈ ભટક્યા કરું,
આંધળો વાયુ થઈ ભટક્યા કરું,
જો ફૂલોને એની અકળામણ ન હો.
જો ફૂલોને એની અકળામણ ન હો.
આપમેળે બંધ દરવાજા થશે,
આપમેળે બંધ દરવાજા થશે,
મોત માટે કોઈ પણ કારણ ન હો.
મોત માટે કોઈ પણ કારણ ન હો.
{{Right|(ક્ષણોના મહેલમાં, ૧૯૭૨, પૃ. ૬)}}
{{Right|(ક્ષણોના મહેલમાં, ૧૯૭૨, પૃ. ૬)}}
</poem>
</poem>
<br>
{{HeaderNav2
|previous = ‘એકત્ર’નો ગ્રંથગુલાલ
|next = આ શ્રેણીના સંપાદકો
}}

Latest revision as of 11:12, 17 June 2022


૧.કારણ

ચિનુ મોદી

કોઈ ઇચ્છાનું મને વળગણ ન હો
એ જ ઇચ્છા છે, હવે એ પણ ન હો.

કોઈનામાં પણ મને શ્રદ્ધા નથી,
કોઈની શ્રદ્ધાનું હું કારણ ન હો.
 
ઝાંઝવાં હરણાં થઈ દોડી ગયાં,
ને હરણને દોડવાને રણ ન હો.

આંધળો વાયુ થઈ ભટક્યા કરું,
જો ફૂલોને એની અકળામણ ન હો.

આપમેળે બંધ દરવાજા થશે,
મોત માટે કોઈ પણ કારણ ન હો.
(ક્ષણોના મહેલમાં, ૧૯૭૨, પૃ. ૬)