સોરઠિયા દુહા/142: Difference between revisions
MeghaBhavsar (talk | contribs) Created page with "{{SetTitle}} {{Heading|142|}} <poem> સર સૂકત પંછી ઊડે, સરવર અવર સમાહિ; દીન મીન બિન પંખકે, ક..." |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
| Line 8: | Line 8: | ||
</poem> | </poem> | ||
(અકબર બાદશાહના દીવાન અબ્દુલ રહીમ કહી ગયા છે કે) સરોવર સુકાઈ ગયું ત્યારે એને કાંઠે વસનારાં પંખી ઊડીને બીજા જલભર્યા સરોવરને કિનારે જઈ વસ્યાં, પણ બિચારી પાંખ વિનાની માછલીઓ તો ત્યાંથી ક્યાં જાય? એનું શું? | (અકબર બાદશાહના દીવાન અબ્દુલ રહીમ કહી ગયા છે કે) સરોવર સુકાઈ ગયું ત્યારે એને કાંઠે વસનારાં પંખી ઊડીને બીજા જલભર્યા સરોવરને કિનારે જઈ વસ્યાં, પણ બિચારી પાંખ વિનાની માછલીઓ તો ત્યાંથી ક્યાં જાય? એનું શું? | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = 141 | |||
|next = 143 | |||
}} | |||