સોરઠિયા દુહા/149: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|149|}} <poem> સાજણ આવ્યા, હે સખિ, તોડો નવસર હાર; લોક જાણે મોતી ચુગે,...")
 
No edit summary
 
Line 8: Line 8:
</poem>
</poem>
સાજન આવ્યા છે માટે તેના સ્વાગતમાં, હે સખિ, નવસરો હાર તોડીને મારગમાં મોતી વેરો, જેથી હું લળી લળીને મારા પિયુને અવકાર દેતી હોઉં છતાં લોકોને તો એમ જ લાગે કે હું વેરાયેલાં મોતી વીણું છું.
સાજન આવ્યા છે માટે તેના સ્વાગતમાં, હે સખિ, નવસરો હાર તોડીને મારગમાં મોતી વેરો, જેથી હું લળી લળીને મારા પિયુને અવકાર દેતી હોઉં છતાં લોકોને તો એમ જ લાગે કે હું વેરાયેલાં મોતી વીણું છું.
<br>
{{HeaderNav2
|previous = 148
|next = 150
}}

Latest revision as of 07:20, 5 July 2022


149

સાજણ આવ્યા, હે સખિ, તોડો નવસર હાર;
લોક જાણે મોતી ચુગે, ઝુક ઝુક કરો જુહાર.

સાજન આવ્યા છે માટે તેના સ્વાગતમાં, હે સખિ, નવસરો હાર તોડીને મારગમાં મોતી વેરો, જેથી હું લળી લળીને મારા પિયુને અવકાર દેતી હોઉં છતાં લોકોને તો એમ જ લાગે કે હું વેરાયેલાં મોતી વીણું છું.