શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ/૮૪. ‘मा निषाद...’: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૮૪. ‘मा निषाद...’|}} <poem> રામાયણ રચવાના રસમાં ને તેથી ક્રૌંચ-વધ...") |
(No difference)
|
Revision as of 11:47, 11 July 2022
૮૪. ‘मा निषाद...’
રામાયણ રચવાના રસમાં
ને તેથી ક્રૌંચ-વધ જોવાની તરસમાં
મારી અંદરના જ રામને
મેં એવો તો ઘા દઈ દીધો કે
રાવણ જેવો રાવણ પણ ધસી આવી
આવેશથી મને કહેવા લાગ્યો : ‘मा निषाद…’
(જળ વાદળ ને વીજ, ૨૦૦૫, પૃ. ૭૯)