પરિભ્રમણ ખંડ 2/ગણાગોર: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 3: Line 3:




'''ચૈત્ર''' સુદ ત્રીજને દહાડે કુમારિકાઓ ગણાગોરનું વ્રત કરે. ગુણિયલ વરની વાંછાવાળી કુમારિકા આ વ્રત લે છે.
{{Poem2Open}}
{{Poem2Open}}
'''ચૈત્ર''' સુદ ત્રીજને દહાડે કુમારિકાઓ ગણાગોરનું વ્રત કરે. ગુણિયલ વરની વાંછાવાળી કુમારિકા આ વ્રત લે છે.
બા ઘઉંના લોટના મીઠા સકરપારા કરી આપે. એ સકરપારાને ગમા કહેવાય. ગૌરીને મંદિરે કન્યા બે ગણા ધરે, રૂનો નાગલિયો (હારડો) ચડાવે, કંકુ આલેખે, ને પછી ગાય :
બા ઘઉંના લોટના મીઠા સકરપારા કરી આપે. એ સકરપારાને ગમા કહેવાય. ગૌરીને મંદિરે કન્યા બે ગણા ધરે, રૂનો નાગલિયો (હારડો) ચડાવે, કંકુ આલેખે, ને પછી ગાય :
{{Poem2Close}}
{{Poem2Close}}
Line 22: Line 23:
{{Space}}આંજરાં સોંઈ  
{{Space}}આંજરાં સોંઈ  
{{Space}}મારે પાંજરાં સોંઈ  
{{Space}}મારે પાંજરાં સોંઈ  
{{Space}}મારે વીંછીડે  મન મોહ્યાં રે  
{{Space}}મારે વીંછીડે <ref> વીંછી : પગની આંગળીઓ પર પહેરવાના રૂપાના વીંછિયા.</ref> મન મોહ્યાં રે  
{{Space}}વીછીડાનાં અળિયાં દળિયાં  
{{Space}}વીછીડાનાં અળિયાં દળિયાં  
{{Space}}સોનાનાં માદળિયાં રે  
{{Space}}સોનાનાં માદળિયાં રે  
Line 51: Line 52:
|next = ઝાડપાંદની પૂજા
|next = ઝાડપાંદની પૂજા
}}
}}
<br>
26,604

edits