ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/દાનકુશલ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''દાનકુશલ'''</span> [ઈ.૧૭મી સદી] : તપગચ્છના જૈન સાધુ....")
(No difference)

Revision as of 07:38, 16 August 2022


દાનકુશલ [ઈ.૧૭મી સદી] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યસેનસૂરિની પરંપરામાં પંડિત રત્નકુશલના શિષ્ય. વિજ્યદેવસૂરિ (આચાર્યકાળ ઈ.૧૬૦૦ થી ઈ.૧૬૫૭)ની જીવનરેખા સાથે તેમની પ્રશસ્તિ કરતી, તેમની હયાતીમાં રચાયેલ, ૧૭ કડીની ‘વિજ્યદેવસૂરિ-સઝાય’ (મુ.)ના કર્તા. કૃતિ : ઐસમાલા : ૧(+સં.). [ર.ર.દ.]