ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નિત્યવિજય ગણિ-૧: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''નિત્યવિજય(ગણિ)-૧'''</span> [ઈ.૧૬૭૧માં હયાત] : જૈન સાધુ. ૧૪૯ કડીના ‘ગુણમંજરી-વરદત્તકુમાર-રાસ/જ્ઞાનપંચમીમાહાત્મ્ય’ (ર.ઈ.૧૬૭૧)ના કર્તા. આ કૃતિ નિત્યવિજય-૨ની હોવાની સંભા...")
(No difference)

Revision as of 12:00, 27 August 2022


નિત્યવિજય(ગણિ)-૧ [ઈ.૧૬૭૧માં હયાત] : જૈન સાધુ. ૧૪૯ કડીના ‘ગુણમંજરી-વરદત્તકુમાર-રાસ/જ્ઞાનપંચમીમાહાત્મ્ય’ (ર.ઈ.૧૬૭૧)ના કર્તા. આ કૃતિ નિત્યવિજય-૨ની હોવાની સંભાવના છે. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧.[શ્ર.ત્રિ.]