ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/પુણ્યતિલક પુણ્યરત્ન: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''પુણ્યતિલક/પુણ્યરત્ન'''</span> [ઈ.૧૫૮૩માં હયાત] : જૈન સાધુ. ૮૪ કડીની ‘નેમિનાથ-રાસ/નેમરાજુલ-રાસ’ (ર.ઈ.૧૫૮૩)ના કર્તા. સંદર્ભ : ૧. દેસુરાસમાળા;  ૨. ડિકૅટલૉગભાવિ; ૩. મુપુગૂહસ...")
(No difference)

Revision as of 06:43, 31 August 2022


પુણ્યતિલક/પુણ્યરત્ન [ઈ.૧૫૮૩માં હયાત] : જૈન સાધુ. ૮૪ કડીની ‘નેમિનાથ-રાસ/નેમરાજુલ-રાસ’ (ર.ઈ.૧૫૮૩)ના કર્તા. સંદર્ભ : ૧. દેસુરાસમાળા;  ૨. ડિકૅટલૉગભાવિ; ૩. મુપુગૂહસૂચી.[શ્ર.ત્રિ.]