ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મૂળચંદજી ઋષિ-૨: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''મૂળચંદજી(ઋષિ)-૨'''</span> [ઈ.૧૮૨૯માં હયાત] : જૈન સાધુ. સંભવત: લોંકાગચ્છના ગોંડલ સંઘાડાના નેણશીસ્વામીના શિષ્ય. ‘દીવાનું દ્વિઢાળિયું’ (ર.ઈ.૧૮૨૯; મુ.)ના કર્તા. કૃતિ : ૧. જૈસ...")
(No difference)

Revision as of 04:19, 7 September 2022


મૂળચંદજી(ઋષિ)-૨ [ઈ.૧૮૨૯માં હયાત] : જૈન સાધુ. સંભવત: લોંકાગચ્છના ગોંડલ સંઘાડાના નેણશીસ્વામીના શિષ્ય. ‘દીવાનું દ્વિઢાળિયું’ (ર.ઈ.૧૮૨૯; મુ.)ના કર્તા. કૃતિ : ૧. જૈસમાલા(શા) : ૨; ૨. જૈસસંગ્રહ(જૈ). [કી.જો.]