ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ય/યજ્ઞેશ્વર: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">''' યજ્ઞેશ્વર '''</span> [ઈ.૧૬૬૯માં હયાત] : જ્ઞાતિએ યજુર્વેદી બ્રાહ્મણ હોવાની સંભાવના. ૪૫૦ કડીના ‘રણછોડરાયજીનું ચરિત્ર/ભરત બોડાણાનું આખ્યાન’ના કર્તા. કૃતિની એક પ્રતમ...")
(No difference)

Revision as of 15:12, 8 September 2022


યજ્ઞેશ્વર [ઈ.૧૬૬૯માં હયાત] : જ્ઞાતિએ યજુર્વેદી બ્રાહ્મણ હોવાની સંભાવના. ૪૫૦ કડીના ‘રણછોડરાયજીનું ચરિત્ર/ભરત બોડાણાનું આખ્યાન’ના કર્તા. કૃતિની એક પ્રતમાં રચનાવર્ષ સં. ૧૮૨૫, માગશર સુદ ૧૧, શનિવાર એમ મળે છે, પરંતુ મેળની દૃષ્ટિએ સં. ૧૮૨૫ને બદલે સં. ૧૭૨૫ સાચું છે એમ કહી ‘કવિચરિત : ૩’ આ કવિને ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધમાં હયાત હોવાનું માને છે. સંદર્ભ : ૧. કવિચરિત : ૩; ૨. ગુસારસ્વતો;  ૩. ગૂહાયાદી; ૪. ડિકૅટલૉગબીજે. [કી.જો.]