ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રામૈયો-૧: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''રામૈયો-૧'''</span> [ઈ.૧૮૩૬ સુધીમાં] : કારતકથી આસો સુધીના મહિનામાં સીતાવિયોગને આલેખતા ને રામના મિલનના આનંદ સાથે પૂરા થતા ૧૨/૧૩ કડીના ‘સીતાજીના બારમાસા’ (લે.ઈ.૧૮૪૧ લગભ...")
(No difference)

Revision as of 05:22, 10 September 2022


રામૈયો-૧ [ઈ.૧૮૩૬ સુધીમાં] : કારતકથી આસો સુધીના મહિનામાં સીતાવિયોગને આલેખતા ને રામના મિલનના આનંદ સાથે પૂરા થતા ૧૨/૧૩ કડીના ‘સીતાજીના બારમાસા’ (લે.ઈ.૧૮૪૧ લગભગ; મુ.)ના કર્તા. ‘ગુજરાતી હાથપ્રોતની સંકલિત યાદી’ ‘રાધાકૃષ્ણના બારમાસ’ (લે.ઈ.૧૮૩૬), ‘ગૂજરાત પ્રાન્તના જૂના કવિઓ વિશેની હકીકત’ ‘દસ અવતારની લીલા’ એ કૃતિઓ આ કર્તાની ગણે છે. કૃતિ : ૧. બૃકાદોહન : ૫; ૨. ભસાસિંધુ : ૨; ૩. સીતાજીના મહિના, પ્ર. બાલાભાઈ નગીનભાઈ, ઈ.૧૮૮૯. સંદર્ભ : ૧. ગુજૂકહકીકત;  ૨. ગૂહાયાદી; ૩. ડિકૅટલૉગબીજે; ૪. ફૉહનામાવલિ. [ચ.શે.]