ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વત્સરાજ-૨: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''વત્સરાજ-૨'''</span> [ઈ.૧૬૦૯માં હયાત] : રાજસ્થાનીમિશ્ર ગુજરાતી ભાષામાં રચાયેલા ૯૫૬ ગ્રંથાગ્રના ‘ક્ષેત્રસમાસકરણી-બાલાવબોધ’ (ર.ઈ.૧૬૦૯)ના કર્તા. કવિ કદાચ રત્નચંદશિષ્ય...")
(No difference)

Revision as of 16:00, 11 September 2022


વત્સરાજ-૨ [ઈ.૧૬૦૯માં હયાત] : રાજસ્થાનીમિશ્ર ગુજરાતી ભાષામાં રચાયેલા ૯૫૬ ગ્રંથાગ્રના ‘ક્ષેત્રસમાસકરણી-બાલાવબોધ’ (ર.ઈ.૧૬૦૯)ના કર્તા. કવિ કદાચ રત્નચંદશિષ્ય વચ્છરાજ હોવાની સંભાવના છે. સંદર્ભ : ૧. રાપુહસૂચી : ૪૨; ૨. રાહસૂચી : ૧. [કી.જો.]