19,010
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
| (6 intermediate revisions by the same user not shown) | |||
| Line 23: | Line 23: | ||
}} | }} | ||
{{ps | {{ps | ||
|૧૯૨૯ | |૧૯૨૯ : | ||
|સંસ્કૃત-અંગ્રેજી સાથે બીજા વર્ગમાં ‘ભાષાવિશારદ'.<br>સોનગઢ ગુરુકુળમાં અધ્યાપક. | |સંસ્કૃત-અંગ્રેજી સાથે બીજા વર્ગમાં ‘ભાષાવિશારદ'.<br>સોનગઢ ગુરુકુળમાં અધ્યાપક. | ||
}} | |||
{{ps | |||
|૧૯૩૦ : | |||
|ઉમાશંકર સાથે મૈત્રી. ભારતના સ્વાતંત્ર્યસંગ્રામમાં જોડાયા.<br>એમની કાવ્યદીક્ષા જેવું કાવ્ય ‘બુદ્ધનાં ચક્ષુ'નું સર્જન. | |||
}} | }} | ||
{{ps | |||
{{ | |૧૯૩૩ : | ||
૧૯૩૩ | |પ્રથમ કાવ્યસંગ્રહ ‘કોયા ભગતની કડવી વાણી અને ગરીબોનાં<br> ગીતો'નું પ્રકાશન. બીજા કાવ્યસંગ્રહ 'કાવ્યમંગલા'નું પ્રકાશન | ||
૧૯૩૪ | }} | ||
૧૯૩૭ | {{ps | ||
૧૯૩૮ | |૧૯૩૪ : | ||
૧૯૩૯ | |જ્યોતિ સંઘમાં શિક્ષક. ‘કાવ્યમંગલા' માટે રણજિતરામ સુવર્ણચંદ્ર<br> વર્ષના અંતભાગમાં દક્ષિણ ભારતની યાત્રા. | ||
૧૯૪૦ | }} | ||
૧૯૪૧ | {{ps | ||
૧૯૪૩ | |૧૯૩૭ : | ||
૧૯૪૪ | |૩ એપ્રિલ, પુત્રી સુધાનો જન્મ. | ||
૧૯૪૫ | }} | ||
{{ps | |||
૧૯૪૬ | |૧૯૩૮ : | ||
|‘ત્રિશૂળ' ઉપનામથી પ્રસિદ્ધ થયેલી વાર્તાઓનો પ્રથમ સંગ્રહ<br> હીરાકણી અને બીજી વાતો'નું પ્રકાશન. | |||
૧૯૪૭ | }} | ||
૧૯૫૦ | {{ps | ||
૧૯૫૧ | |૧૯૩૯ : | ||
૧૯૪૮-૧૯૫૨ | |કાવ્યસંગ્રહ ‘રંગ રંગ વાદળિયાં' (બાળકાવ્યો)નું પ્રકાશન. બીજા વાર્તાસંગ્રહ ખોલી<br> અને નાગરિકા અને ચોથા કાવ્યસંગ્રહ 'વસુધા'નું પ્રકાશન. | ||
૧૯૫૪ | }} | ||
૧૯પ૯ | {{ps | ||
૧૯૬૧ | |૧૯૪૦ : | ||
૧૯૬૫ | |ત્રીજા વાર્તાસંગ્રહ ‘પિયાસી'નું પ્રકાશન. પોંડિચેરીમાં શ્રી અરવિંદ દર્શન.<br> બોધાયનકૃત ‘ભગવદજજુકીયમ્'નો અનુવાદ પ્રકાશિત. | ||
૧૯૬૭ | }} | ||
૧૯૬૮ | {{ps | ||
૧૯૬૯ | |૧૯૪૧ : | ||
૧૯૭૪ | |‘દક્ષિણાયન’ પ્રવાસગ્રંથનું પ્રકાશન. | ||
}} | |||
૧૯૭૭ | {{ps | ||
૧૯૭૮ | |૧૯૪૩ : | ||
|પોંડિચેરીમાં શ્રીઅરવિંદ દર્શન (બીજી વાર) | |||
૧૯૭૯ | }} | ||
૧૯૮૩ | {{ps | ||
૧૯૮૪ | |૧૯૪૪ : | ||
૧૯૮૫ | |શુદ્રકકૃત ‘મૃચ્છકટિકમ’ના અનુવાદનું પ્રકાર... | ||
૧૯૮૭ | }} | ||
{{ps | |||
|૧૯૪૫ : | |||
૧૯૮૯ | |ચોથા વાર્તાસંગ્રહ ‘ઉન્નયન'નું પ્રકાશન. ‘ખોલકી અને નાગરિકામાં<br> નવી પાંચ વાર્તાઓ સાથે સંવર્ધિત આવૃત્તિ રૂપે પ્રકાશન. બુધસભા,<br> મિજલસ, પ્રગતિશીલ સાહિત્ય મંડળ, લેખક મિલન જેવી સંસ્થાઓના<br> સંસ્થાપન – સંચાલનમાં સહાય, <br>શ્રીઅરવિંદ આશ્રમ, પોંડિચેરીમાં સપરિવાર નિવાસ. | ||
}} | |||
૧૯૯૦ | {{ps | ||
|૧૯૪૬ : | |||
૧૯૯૧ | |પ્રથમ વિવેચનગ્રંથ ‘અર્વાચીન કવિતાનું પ્રકાશન.<br>અર્વાચીન કવિતાને મહીડા પારિતોષિક. | ||
૧૯૯૨ | }} | ||
૧૯૯૩ | {{ps | ||
૧૯૯૫ | |૧૯૪૭ : | ||
૧૯૯૭ | |૧૫મી ઓગસ્ટથી શરૂ થયેલ સૈમાસિક ‘દક્ષિણા'ના તંત્રી. | ||
૧૯૯૮ | }} | ||
૧૯૯૯ | {{ps | ||
૨૦૦૦ | |૧૯૫૦ : | ||
૨૦૦૨ | |‘શ્રીઅરવિંદ મહાયોગી’(જીવનચરિત્રોનું પ્રકાશન. | ||
}} | |||
{{ps | |||
૨૦૦૩ | |૧૯૫૧ : | ||
૨૦૦૪ | |પાંચમા કાવ્યસંગ્રહ ‘યાત્રા'નું પ્રકાશન. | ||
}} | |||
{{ps | |||
|૧૯૪૮-૧૯૫૨ : | |||
|આ ગાળાનો નર્મદ સુવર્ણચંદ્રક યાત્રાને. | |||
}} | |||
{{ps | |||
|૧૯૫૪ : | |||
|ચિદમ્બરમ્ ખાતે પી.ઈ.એન. યોજિત ત્રીજી અખિલ ભારતીય<br>લેખક પરિષદમાં ભાગ લીધો. | |||
}} | |||
{{ps | |||
|૧૯પ૯ : | |||
|ગુજરાતી સાહિત્ય પરિષદના અમદાવાદ ખાતેના વીસમા અધિવેશનમાં<br> સાહિત્ય વિભાગના પ્રમુખ. | |||
}} | |||
{{ps | |||
|૧૯૬૧ : | |||
|જર્મન નાટ્યકાર, અનસ્ટ ટોલરના ‘ટ્રાન્સફિયુરેશન’ના ‘કાયાપલટ’<br> નામના અનુવાદનું પ્રકાશન. | |||
}} | |||
{{ps | |||
|૧૯૬૫ : | |||
|ટોલરના ‘માસિઝ ઍન્ડ મૅન' નાટકના ‘જનતા અને જન' નામના<br> અનુવાદનું પ્રકાશન. બીજા વિવેચનગ્રંથ ‘અવલોકના'નું પ્રકાશન. | |||
}} | |||
{{ps | |||
|૧૯૬૭ : | |||
|‘ઠક્કર વસનજી માધવજી વ્યાખ્યાનમાળા’માં મુંબઈ યુનિ.માં વ્યાખ્યાનો. | |||
}} | |||
{{ps | |||
|૧૯૬૮ : | |||
|‘ચિદંબરા’ લેખસંગ્રહનું પ્રકાશન. | |||
}} | |||
{{ps | |||
|૧૯૬૯ : | |||
|‘અવલોકનાન માટે સાહિત્ય અકાદમી – દિલ્હીનું પારિતોષિક.<br> બીજી સપ્ટેમ્બરે મંગળાબહેનનું અવસાન.<br> ડિસેમ્બરમાં જૂનાગઢ ખાતે યોજાયેલા ગુજરાતી સાહિત્ય પરિષદના પચીસમા અધિવેશનના પ્રમુખ. ‘તપોવન' ગ્રંથનો અર્પણ-સમારંભ. | |||
}} | |||
{{ps | |||
|૧૯૭૪ : | |||
|શ્રીઅરવિંદ તત્ત્વજ્ઞાન વ્યાખ્યાનમાળા, વલ્લભવિદ્યાનગર,<br> ઝામ્બિયા(આફ્રિકા)માં શ્રી અરવિંદ શિબિર. <br>‘ઐસી હૈ જિન્દગી'(અનુવાદ)નું પ્રકાશન. | |||
}} | |||
{{ps | |||
|૧૯૭૭ : | |||
|‘તારિણી’ અને ‘પાવકના પંથે વાર્તાસંગ્રહોનું પ્રકાશન.<br> વાસંતી પૂર્ણિમા નાટ્યસંગ્રહનું પ્રકાશન. | |||
}} | |||
{{ps | |||
|૧૯૭૮ : | |||
|‘સાહિત્ય ચિંતન (સાહિત્યલેખો), ‘સમર્ચના’ (ચારિત્ર્યપ્રધાન લેખો).<br>સા વિધા' (તત્ત્વચિંતનના લેખો)નું પ્રકાશન. | |||
}} | |||
{{ps | |||
|૧૯૭૯ : | |||
|દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સૂરતમાં શ્રી અરવિંદ વિશે પાંચ વ્યાખ્યાનો. | |||
}} | |||
{{ps | |||
|૧૯૮૩ : | |||
|પુરી નગરનું માતર પાસે વાત્રક-તટે ખાતમુહૂર્ત ૧૧-૧૧-૧૯૮૩. | |||
}} | |||
{{ps | |||
|૧૯૮૪ : | |||
|અમૃત મહોત્સવની ઉજવણી અંબાજી તથા મિયાં-માતરમાં. | |||
}} | |||
{{ps | |||
|૧૯૮૫ : | |||
|‘પદ્મભૂષણ' ઍવૉર્ડ એનાયત (૧૬-૩-૧૯૮૫). | |||
}} | |||
{{ps | |||
|૧૯૮૭ : | |||
|દિલ્હી સાહિત્ય અકાદમીના કાર્યમંડળમાં નિયુક્તિ.<br>પૅરિસમાં શ્રી અરવિંદ શિબિર<br>લંડનમાં શ્રી અરવિંદ હાઉસનું નિર્માણ (૨૩-૯-૧૯૮૭). | |||
}} | |||
{{ps | |||
|૧૯૮૯ : | |||
|લંડનમાં શ્રી અરવિંદ હાઉસમાં શ્રીમાતાજી તથા શ્રી અરવિંદની છબીઓનું અનાવરણ. <br>સુન્દરમ્ની પ્રતિનિધિ વાર્તાઓ (સં. રમણલાલ જોશી) | |||
}} | |||
{{ps | |||
|૧૯૯૦ : | |||
|ગુજરાત સરકાર તરફથી ‘શ્રી નરસિંહ મહેતા પુરસ્કાર’<br>(૨૫-૧-૧૯૯૦). ‘વરદા' કાવ્યસંગ્રહનું પ્રકાશન. | |||
}} | |||
{{ps | |||
|૧૯૯૧ : | |||
|દેહોત્સર્ગ (૧૩-૧-૧૯૯૧). ‘મુદિતા’ કાવ્યસંગ્રહનું પ્રકાશન. | |||
}} | |||
{{ps | |||
|૧૯૯૨ : | |||
|‘ઉત્કંઠા’ કાવ્યસંગ્રહનું પ્રકાશન | |||
}} | |||
{{ps | |||
|૧૯૯૩ : | |||
|‘અનાગતા’ કાવ્યસંગ્રહનું પ્રકાશન. | |||
}} | |||
{{ps | |||
|૧૯૯૫ : | |||
|‘લોકલીલા' (આખ્યાનકાવ્ય), ‘ઈશ’ (કાવ્યસંગ્રહ), સાવિત્રીન,<br> કાવ્યખંડો'(કાવ્યાનુવાદ), ‘પલ્લવિતા’ (કાવ્યસંગ્રહ) અને <br>‘મહાનદી (કાવ્યસંગ્રહ)નું પ્રકાશન. | |||
}} | |||
{{ps | |||
|૧૯૯૭ : | |||
|‘પ્રભુપદ’, ‘અગમ નિગમ' અને ‘પ્રિયંકા' કાવ્યસંગ્રહોનું તેમ જ નિત્યનો (કાવ્યગ્રંથ)નું પ્રકાશન. | |||
}} | |||
{{ps | |||
|૧૯૯૮ : | |||
|‘નયા પૈસા’ તેમ જ ‘વરદા' કાવ્યસંગ્રહોનું પ્રકાશન.<br> (‘વરદા'ની બીજી આવૃત્તિમાં ‘વરદા', ‘મુદિતા', ‘ઉત્કંઠા અને ‘અનાગતા સમાવિષ્ટ છે.) | |||
}} | |||
{{ps | |||
|૧૯૯૯ : | |||
|‘ચક્રદૂત’ કાવ્યસંગ્રહનું પ્રકાશન. | |||
}} | |||
{{ps | |||
|૨૦૦૦ : | |||
|‘લોકલીલા’ કાવ્યસંગ્રહનું પ્રકાશન. | |||
}} | |||
{{ps | |||
|૨૦૦૨ : | |||
|‘દક્ષિણા-૧’ તથા ‘દક્ષિણા-૨'નું પ્રકાશન.<br> ચૂંટેલી કવિતા: સુન્દરમ્’ (ચયનકાર ચંદ્રકાન્ત શેઠ)<br>ચંદ્રકાન્ત શેઠ સંપાદિત ‘સુન્દરમ્ની શ્રેષ્ઠ વાર્તાઓ'નું પ્રકાશન, | |||
}} | |||
{{ps | |||
|૨૦૦૩ : | |||
|‘મનની મર્મર', ‘ધ્રુવયાત્રા’ | |||
}} | |||
{{ps | |||
|૨૦૦૪ : | |||
|સુન્દરમ્-સુધા (સં. સુરેશ દલાલ) | |||
}} | |||
<br> | <br> | ||
edits