ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વિઠ્ઠલ-૩-વિઠ્ઠલનાથજી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''વિઠ્ઠલ-૩/વિઠ્ઠલનાથજી'''</span> [ ] : અવટંકે દીક્ષિત. શ્રી વલ્લભાચાર્યજીના પુત્રના ‘પ્રબોધ’ નામ સંસ્કૃત ગ્રંથના ૧૦૦ ગ્રંથાગ્રવાળા, ભાષા દૃષ્ટિએ મહત્ત્વ ધરાવતા ‘ચ...")
(No difference)

Revision as of 09:16, 13 September 2022


વિઠ્ઠલ-૩/વિઠ્ઠલનાથજી [ ] : અવટંકે દીક્ષિત. શ્રી વલ્લભાચાર્યજીના પુત્રના ‘પ્રબોધ’ નામ સંસ્કૃત ગ્રંથના ૧૦૦ ગ્રંથાગ્રવાળા, ભાષા દૃષ્ટિએ મહત્ત્વ ધરાવતા ‘ચિત્તપ્રબોધિની’ નામક ગદ્યાનુવાદના કર્તા. સંદર્ભ : ૧. આલિસ્ટઑઇ : ૨; ૨. ગૂહાયાદી. [શ્ર.ત્રિ.]