ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વિદ્યાકુશલ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''વિદ્યાકુશલ'''</span> [ઈ.૧૭૩૫માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. ચારિત્રધર્મની સાથે મળીને તેમણે ‘રામાયણ-ચોપાઈ’ (ર.ઈ.૧૭૩૫/સં.૧૭૯૧, આસો સુદ ૧૦)ની રચના કરી હતી. સંદર્ભ : જૈન સ...")
(No difference)

Revision as of 09:17, 13 September 2022


વિદ્યાકુશલ [ઈ.૧૭૩૫માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. ચારિત્રધર્મની સાથે મળીને તેમણે ‘રામાયણ-ચોપાઈ’ (ર.ઈ.૧૭૩૫/સં.૧૭૯૧, આસો સુદ ૧૦)ની રચના કરી હતી. સંદર્ભ : જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૬-‘જૈસલમેરકે જૈન જ્ઞાનભંડારોંકે અન્યત્ર અપ્રાપ્ય ગ્રન્થોંકી સૂચી’, અગરચંદ નાહટા. [શ્ર.ત્રિ.]