ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/શ/શ્રીપાલ-ઋષિ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''શ્રીપાલ(ઋષિ)'''</span> [ઈ.સ. ૧૬૦૮માં હયાત] : લોંકાગચ્છના જૈન સાધુ. ગદ્યકર્તા. ૨૯૫૦ શ્લોકના ‘દશવૈકાલિકસૂત્ર-બાલાવબોધ’ (ર.ઈ.૧૬૦૮)ના કર્તા. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. જૈગૂક...")
(No difference)

Revision as of 17:07, 17 September 2022


શ્રીપાલ(ઋષિ) [ઈ.સ. ૧૬૦૮માં હયાત] : લોંકાગચ્છના જૈન સાધુ. ગદ્યકર્તા. ૨૯૫૦ શ્લોકના ‘દશવૈકાલિકસૂત્ર-બાલાવબોધ’ (ર.ઈ.૧૬૦૮)ના કર્તા. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. જૈગૂકવિઓ : ૩(૨); ૩. લીંહસૂચી. [કી.જો.]