ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/શ/શ્રીવલ્લભ-સૂરિ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''શ્રીવલ્લભ(સૂરિ)'''</span> [ઈ.૧૭૦૫ સુધીમાં] : જૈન સાધુ. જ્ઞાનવિમલ ઉપાધ્યાયના શિષ્ય. ગુજરાતી ભાષામાં ૯૩ કડીની ‘નમસ્કારમહામંત્ર-સ્તવન’ તથા અન્ય સંસ્કૃત કૃતિઓ ‘શીલોચ્...")
(No difference)

Revision as of 17:07, 17 September 2022


શ્રીવલ્લભ(સૂરિ) [ઈ.૧૭૦૫ સુધીમાં] : જૈન સાધુ. જ્ઞાનવિમલ ઉપાધ્યાયના શિષ્ય. ગુજરાતી ભાષામાં ૯૩ કડીની ‘નમસ્કારમહામંત્ર-સ્તવન’ તથા અન્ય સંસ્કૃત કૃતિઓ ‘શીલોચ્છનામકોષ પર ટીકા’ (ર.ઈ.૧૫૯૮), ‘વિજ્યદેવમહાત્મ્ય’ (ર.ઈ.૧૫૯૯), ‘અભિધાનનામમાલા-વૃત્તિ’ (ર.ઈ.૧૬૧૧) વગેરેના કર્તા. સંદર્ભ : ૧. યુજિનચંદ્રસૂરિ;  ૨. મુપુગૂહસૂચી. [કી.જો.]