ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/શ/શ્રીસુંદર-૧: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''શ્રીસુંદર-૧'''</span> [ઈ.૧૫૮૦/ઈ.૧૬૩૬માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનસિંહસૂરિની પરંપરામાં હર્ષવિમલના શિષ્ય. ૨૮૪ કડીનો ‘અગડદત્ત-પ્રબંધ’ (ર.ઈ.૧૫૮૦/સં.૧૬૧૦ કે ર.ઈ.૧૬૩...")
(No difference)

Revision as of 17:10, 17 September 2022


શ્રીસુંદર-૧ [ઈ.૧૫૮૦/ઈ.૧૬૩૬માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનસિંહસૂરિની પરંપરામાં હર્ષવિમલના શિષ્ય. ૨૮૪ કડીનો ‘અગડદત્ત-પ્રબંધ’ (ર.ઈ.૧૫૮૦/સં.૧૬૧૦ કે ર.ઈ.૧૬૩૬/સં.૧૬૬૬, કારતક-૧૧, શનિવાર), ૧૧ કડીનું ‘જિનચંદ્રસૂરિ-ગીત’(મુ.) તથા અન્ય કેટલીક નાનીમોટી કૃતિઓના કર્તા. કૃતિ : ઐજૈકાસંગ્રહ. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. યુજિનચંદ્રસૂરિ;  ૩. જૈગૂકવિઓ : ૩(૧). [કી.જો.]