ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/શ/શિવાનંદ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''શિવાનંદ'''</span> : આ નામે રૂપકગ્રંથિવાળું વૈરાગ્યબોધનું ૪ કડીનું ૧ પદ (મુ.) અને ૪ કડીનું કૃષ્ણકીર્તનનું ૧ પદ(મુ.) મળે છે. તેમના કર્તા કયા શિવાનંદ છે તે નિશ્ચત થતું નથી...")
 
No edit summary
 
Line 9: Line 9:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = શિવસુંદર
|next =  
|next = શિવાનંદ-૧
}}
}}

Latest revision as of 04:41, 18 September 2022


શિવાનંદ : આ નામે રૂપકગ્રંથિવાળું વૈરાગ્યબોધનું ૪ કડીનું ૧ પદ (મુ.) અને ૪ કડીનું કૃષ્ણકીર્તનનું ૧ પદ(મુ.) મળે છે. તેમના કર્તા કયા શિવાનંદ છે તે નિશ્ચત થતું નથી. કૃતિ : ૧. નકાદોહન; ૨. બૃહત્ સંતસમાજ ભજનાવળી, પ્ર. પુરુષોત્તમ ગી. શાહ, ઈ.૧૯૫૦ (છઠ્ઠી આ.). [શ્ર.ત્રિ.]