રાણો પ્રતાપ/દ્વિજેન્દ્રનું ‘રાણો પ્રતાપ’: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
 
(2 intermediate revisions by the same user not shown)
Line 58: Line 58:
શક્ત : ક્યાં?
શક્ત : ક્યાં?
મેહેર : અરીસામાં! મારો ચહેરો એકદમ ખરાબ! પરંતુ મારી બહેન દૌલત-ઉન્નિસા ઘણી જ ખૂબસૂરત છે. પરંતુ એમાં એના કરતાં ફાયદો મને વધારે છે હો! મારે તો રાતદિવસ બસ એનો ખૂબસૂરત ચહેરો જ જોવાની મઝા! પરંતુ બાપડી દૌલત કાંઈ દિન-રાત પોતાના મોં સામે અરીસો માંડીને થોડી બેસી રહેવાની હતી!
મેહેર : અરીસામાં! મારો ચહેરો એકદમ ખરાબ! પરંતુ મારી બહેન દૌલત-ઉન્નિસા ઘણી જ ખૂબસૂરત છે. પરંતુ એમાં એના કરતાં ફાયદો મને વધારે છે હો! મારે તો રાતદિવસ બસ એનો ખૂબસૂરત ચહેરો જ જોવાની મઝા! પરંતુ બાપડી દૌલત કાંઈ દિન-રાત પોતાના મોં સામે અરીસો માંડીને થોડી બેસી રહેવાની હતી!
[અંક બીજો, પ્રવેશ ચોથો]
 
{{Right|[અંક બીજો, પ્રવેશ ચોથો]}}
<br>
આવી રીતે દ્વિજેન્દ્રે એ તરલા, ચપલા, રસિકા મેહેરને મોંએ નવલિયા, નાટકિયા અને ગાયનિયા પ્યારની સરસ વિડમ્બના ઠેર ઠેર કરાવી છે. અને પાછું એ જ પાત્રને મશ્કરીખોર ઉલ્લાસમાંથી કરુણ સ્નેહવેદના તરફ — ‘ફ્રોમ ગે ટુ ગ્રેવ’ — ઉપાડી જઈ જીવનની વિધિવક્રતા (‘ડ્રામૅટિક આય્રની’) જમાવી છે.
આવી રીતે દ્વિજેન્દ્રે એ તરલા, ચપલા, રસિકા મેહેરને મોંએ નવલિયા, નાટકિયા અને ગાયનિયા પ્યારની સરસ વિડમ્બના ઠેર ઠેર કરાવી છે. અને પાછું એ જ પાત્રને મશ્કરીખોર ઉલ્લાસમાંથી કરુણ સ્નેહવેદના તરફ — ‘ફ્રોમ ગે ટુ ગ્રેવ’ — ઉપાડી જઈ જીવનની વિધિવક્રતા (‘ડ્રામૅટિક આય્રની’) જમાવી છે.
શક્તસિંહના પાત્રમાં દ્વિજેન્દ્રે હળવું, આમોદભર્યું ટીખળ નહિ પણ વીંછીના દંશ દેતો, તિરસ્કારભર્યો, ક્રૂર પરિહાસ ઉતારેલ છે. દૃષ્ટાંત લઈએ :
શક્તસિંહના પાત્રમાં દ્વિજેન્દ્રે હળવું, આમોદભર્યું ટીખળ નહિ પણ વીંછીના દંશ દેતો, તિરસ્કારભર્યો, ક્રૂર પરિહાસ ઉતારેલ છે. દૃષ્ટાંત લઈએ :
[છૂટા કેશવાળી ને અસ્તવ્યસ્ત વસ્ત્રોવાળી દૌલત દાખલ થાય છે.]
 
{{Right|[છૂટા કેશવાળી ને અસ્તવ્યસ્ત વસ્ત્રોવાળી દૌલત દાખલ થાય છે.]}}
<br>
શક્ત : કોણ, દૌલત? અત્યારે આંહીં કેમ?
શક્ત : કોણ, દૌલત? અત્યારે આંહીં કેમ?
દૌલત : આટલા વહેલા વહેલા ક્યાં ચાલ્યાં?
દૌલત : આટલા વહેલા વહેલા ક્યાં ચાલ્યાં?
Line 69: Line 73:
દૌલત : મને પણ મરતાં આવડે છે.
દૌલત : મને પણ મરતાં આવડે છે.
શક્ત : એમ તો દિવસમાં દસ વાર મરો છો! પણ આ મૉત સહેલું નથી. આ મરવું એ માનિની સ્ત્રીના અશ્રુપાત સમું નથી. આ મૉત તો છે કઠોર! ટાઢુંબોળ! અચલ!
શક્ત : એમ તો દિવસમાં દસ વાર મરો છો! પણ આ મૉત સહેલું નથી. આ મરવું એ માનિની સ્ત્રીના અશ્રુપાત સમું નથી. આ મૉત તો છે કઠોર! ટાઢુંબોળ! અચલ!
<center></center>
શક્ત : બોલ, કયો સાજ સજીને મરવાનું મન છે?
શક્ત : બોલ, કયો સાજ સજીને મરવાનું મન છે?
દૌલત : શૂરવીરનો સાજ સજીને તમારે પડખે યુદ્ધ કરી મરીશ.
દૌલત : શૂરવીરનો સાજ સજીને તમારે પડખે યુદ્ધ કરી મરીશ.
Line 77: Line 81:
[દૌલત જાય છે.]
[દૌલત જાય છે.]
શક્ત : [સ્વગત] ખરેખર શું આ મારી સાથે મરવા આવે છે? સાચેસાચ શું સ્ત્રીજાતિનો પ્રેમ કેવળ વિલાસ નથી? કેવળ સંભોગ નથી? આણે પણ એક નવું ધાંધલ મચાવ્યું?
શક્ત : [સ્વગત] ખરેખર શું આ મારી સાથે મરવા આવે છે? સાચેસાચ શું સ્ત્રીજાતિનો પ્રેમ કેવળ વિલાસ નથી? કેવળ સંભોગ નથી? આણે પણ એક નવું ધાંધલ મચાવ્યું?
[અંક પાંચમો, પ્રવેશ બીજો]
{{Right|[અંક પાંચમો, પ્રવેશ બીજો]}}
આ છે શક્તસિંહના ઘોર સ્વાર્થવાદી પરિહાસના ‘ગ્રીમ સેટાયર’નો નમૂનો. અને એ એના જીવનનો એક જ અંશ છે. દ્વિજેન્દ્રે કેવળ એ ઘુસાડેલ નથી, પણ વિકસાવેલ છે. અને એ પરિહાસની નીચે વહે છે અણદીઠ અશ્રુધારા, અણસૂક પરિતાપ–ધારા. શક્તસિંહ પર જ એ પરિહાસનું વૈર લેવાયું; એટલે કે ‘ડ્રામૅટિક આયર્ની’ રચાઈ ગઈ. ફરી વાર શક્તસિંહ હસી ન શક્યો. એના પોતાના જ પ્રતિ હસવાનો વિધાતાદેવનો વારો આવ્યો.
આ છે શક્તસિંહના ઘોર સ્વાર્થવાદી પરિહાસના ‘ગ્રીમ સેટાયર’નો નમૂનો. અને એ એના જીવનનો એક જ અંશ છે. દ્વિજેન્દ્રે કેવળ એ ઘુસાડેલ નથી, પણ વિકસાવેલ છે. અને એ પરિહાસની નીચે વહે છે અણદીઠ અશ્રુધારા, અણસૂક પરિતાપ–ધારા. શક્તસિંહ પર જ એ પરિહાસનું વૈર લેવાયું; એટલે કે ‘ડ્રામૅટિક આયર્ની’ રચાઈ ગઈ. ફરી વાર શક્તસિંહ હસી ન શક્યો. એના પોતાના જ પ્રતિ હસવાનો વિધાતાદેવનો વારો આવ્યો.
લગભગ આ તમામ નાટકોમાં દ્વિજેન્દ્રનો હાસ્યરસ આવે જ રૂપે રચાયો છે. અલાયદાં ટોળટીખળ કરનારાં પાત્રો એણે આલેખ્યાં નથી. એ આપણે ક્રમશ : જોતાં આવશું.
લગભગ આ તમામ નાટકોમાં દ્વિજેન્દ્રનો હાસ્યરસ આવે જ રૂપે રચાયો છે. અલાયદાં ટોળટીખળ કરનારાં પાત્રો એણે આલેખ્યાં નથી. એ આપણે ક્રમશ : જોતાં આવશું.
એ બધું સ્વાભાવિક લાગે છે. માત્ર ખટકે છ એ બિકાનેર-કુમાર કવિ પૃથ્વીરાજની આત્મવિડમ્બના. કવિ, કવિતા, રસ, સાહિત્ય વગેરેને વણસાડતો વિલાસપ્રેમ એ પાત્ર દ્વારા વણાયો છે. પરંતુ એમાં રહેલું હાસ્યનિરૂપણ, વિદૂષકિયું અને બાલિશ લાગે છે. એમાં ઐતિહાસિકતાનો પણ ભોગ અપાયો છે. કેમકે પૃથ્વીરાજ ઉચ્ચ કોટિનો કવિ હતો. એના કાવ્યકટાક્ષે જ પ્રતાપનું પતન અટકાવ્યું હતું.
એ બધું સ્વાભાવિક લાગે છે. માત્ર ખટકે છ એ બિકાનેર-કુમાર કવિ પૃથ્વીરાજની આત્મવિડમ્બના. કવિ, કવિતા, રસ, સાહિત્ય વગેરેને વણસાડતો વિલાસપ્રેમ એ પાત્ર દ્વારા વણાયો છે. પરંતુ એમાં રહેલું હાસ્યનિરૂપણ, વિદૂષકિયું અને બાલિશ લાગે છે. એમાં ઐતિહાસિકતાનો પણ ભોગ અપાયો છે. કેમકે પૃથ્વીરાજ ઉચ્ચ કોટિનો કવિ હતો. એના કાવ્યકટાક્ષે જ પ્રતાપનું પતન અટકાવ્યું હતું.
<center>'''કરુણાન્ત નાટક'''</center>
આ નાટકના અંતને આપણે કેવો કહેશું? સુખદ કે દુઃખદ?
અકબરશાહ મેવાડ સાથે યુદ્ધવિરામ ફરમાવે છે. મેહેરને એ પાછી મેળવે છે. મેહેરની પાસેથી રાણાની નેકટેકની વાતો સાંભળીને એ રાણાની મહાનુભાવતા પર આફ્રિન થતો દેખાય છે. સુલેહના માનમાં મહોત્સવ મંડાવે છે. ને રાણો પ્રતાપ પણ ચિતોડ સિવાયના તમામ કિલ્લા હાથ કરીને પછી મૃત્યુ પામે છે. તે છતાં નાટકને અંતે આપણા અંત :કરણ પર કઈ છાયા છવાય છે? કરુણતાની આ યુદ્ધવિરામ, આ મહોત્સવ ને આ વિજય આપણને વેદનામાંથી બચાવી શકતાં નથી. દૌલતનું મૃત્યુ : શક્તસિંહનો દેશવટો : મેહેરનું હૃદય-શોષણ : અને એક ચિતોડ ન જીતાયાનો વસવસો તથા પુત્ર વિલાસે ચડી જવાની ચિંતા લઈ રાણાનું. પોતે મારી નાખેલી પત્નીને યાદ કરતાં કરતાં મરી જવું : એની છાપ ઘેરી ઊઠે છે. બીજું બધું આપણને મશ્કરીરૂપ લાગે છે. આંહીં દ્વિજેન્દ્ર ‘માસ્ટર આર્ટીસ્ટ’ (ભવ્ય કલાકાર)ની કુનેહ દાખવે છે. નવજાગૃતિનો સંદેશ આપવા માટે આ નાટકને વાહન બનાવવાના એના હેતુએ એની કલાદૃષ્ટિ ભક્ષી નથી લીધી. એવા હેતુથી લખનાર અન્ય લેખક કદાચ અકબર-પ્રતાપ વચ્ચેની મૈત્રીનો પ્રસંગે ખડો કરી એ બન્નેને એક ગાદી પર બેઠેલા બતાવવાની લાલચમાં પડી જાત. ને એ રીતે આપણા દેશને હંમેશાં પરમ આવશ્યક એવી હિન્દુ-મુસ્લિમ એકતાનું એક ‘પ્રોપેગેન્ડીસ્ટ’ (મતપ્રચારક) દૃશ્ય ઊભું કરત. (હમણાં હમણાં જ દ્વિજેન્દ્રકૃત ‘શાહજહાં’ નાટક પરથી ‘આલમગીર’નું એક નાટક ઊતરીને ગુજરાતમાં ભજવાય છે તેમાં આ ‘કોમી એકતા’નું ડીંગ હાંકવા માટે ઔરંગઝેબના પાત્રની સુધ્ધાં જેટલી બની તેટલી ઐતિહાસિક વિકૃતિ કરવામાં આવી છે. તેને આપણે દ્વિજેન્દ્રદ્રોહ ગણવો જોઈએ.) ‘રાણો પ્રતાપ’ની અંદર એવું વિધાન બેશક ઐતિહાસિક વિકૃતિ પણ ન લેખાત. સુસંગત લાગત. પરંતુ એમ કરવા બેસનાર નાટ્યકાર ‘માસ્ટર આર્ટીસ્ટ’ ન લેખાયો હોત. દ્વિજેન્દ્રને કોઈ ક્ષણભંગુર એકસંપીની ઉલ્લાસમય અસર નિપજાવવી નહોતી. એને તો આલેખવો હતો વિધાતાની સામે બાથ ભીડી મરી મટતો મહાપુરુષ. એને ઉકેલવાં હતાં જીવનનાં અગાધ ઊંડાણ : ‘લાઇફ ડીપેસ્ટ ઍન્ડ સ્ટ્રૉંગેસ્ટ’. સંસારી વિજય-પરાજયનાં ત્રાજવાં તોળવા માટે ધુરંધર કલાકાર નથી બેસી શકતો. એની પીંછી સનાતન રંગોને પકડે છે. એના સકલ શબ્દો સમસ્યાભર્યા મૌનમાં સમાઈ જાય છે. પરાજયમાં એ પરમ વિજય બતાવે છે. ને દેખીતા દુન્યવી વિજયમાં એ પરાજય દેખાડે છે. અને કરુણાન્ત નાટકો એટલે શું?
“They echo without comment the clash of man and fate.
Tragedy, but not pessimism, is their last word.
The last word of the great poem expresses life in tragedy.
Life deepest and strongest is reported at first-hand and with thathigh seriousness of which Matthew Arnold has so much to say.
The main work of civilization for the onlooker in life, has been to detach the notes of agony, misery, grief and weariness, from the notes of fighting of victory and defiance and defence; and to make literature the reflection upon life, instead of life itself.
And only the tragic can be finally true.”
એ પ્રાચીન કરુણ કથાગીતો ‘બૅલડ્ઝ’ પરત્વે વપરાયેલું વિવેચન આંહીં પણ સુસંગત બને છે.
{{Poem2Close}}
{{Poem2Close}}
26,604

edits

Navigation menu