સૌરાષ્ટ્રની રસધાર ભાગ-2/સિંહનું દાન: Difference between revisions
KhyatiJoshi (talk | contribs) Created page with "{{SetTitle}} {{Heading|સિંહનું દાન|}} {{Poem2Open}} મૂળીની પાટ ઉપર સાતમી પેઢીએ ચાંચોજી થઈ ગયા. એક વખત હળવદના રાજરાણા કેસરજી, ધ્રોળના રાજા અને ચાંચોજી એકસાથે ગોમતીજીમાં નાહવા ગયા હતા. ગોમતીજીમાં સ્નાન કરત..." |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
| (3 intermediate revisions by the same user not shown) | |||
| Line 19: | Line 19: | ||
<poem> | <poem> | ||
<center> | <center> | ||
અશ આપે કે | અશ આપે કે <ref>કે = કોઈ. </ref> અધપતિ, દે ગજ કે દાતાર, | ||
સાવઝ દે મું | સાવઝ દે મું સાવભલ <ref>સાવભલ = સહુથી ભલો.</ref> પારકરા પરમાર! | ||
</poem> | </poem> | ||
</center> | </center> | ||
| Line 75: | Line 75: | ||
<poem> | <poem> | ||
<center> | <center> | ||
સાવઝ ભાળી સામહો, | સાવઝ ભાળી સામહો, <ref>સામહો = સાચો ચારણ</ref> ભડક્યા કેમહી ભાગ, | ||
પાંથું પાછા પાગ, ભરવા ન ઘટે ભડ જને! | પાંથું પાછા પાગ, ભરવા ન ઘટે ભડ જને! | ||
</poem> | </poem> | ||
| Line 93: | Line 93: | ||
સાવજને માથે હાથ ફેરવીને રાજા બોલ્યો : “જાઓ, વનરાજ! મારી લાજ આજે તમે રાખી છે.” સાવજ ચાલ્યો ગયો. લોકો કહે છે કે એ માંડવરાજ પોતે જ હતા. | સાવજને માથે હાથ ફેરવીને રાજા બોલ્યો : “જાઓ, વનરાજ! મારી લાજ આજે તમે રાખી છે.” સાવજ ચાલ્યો ગયો. લોકો કહે છે કે એ માંડવરાજ પોતે જ હતા. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = એક અબળાને કારણે | |||
|next = વર્ણવો પરમાર | |||
}} | |||
<br> | |||