મોતીલાલ ગાંગજી અંજારિયા: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "અંજારિયા મોતીલાલ ગાંગજી: ‘પ્લેગને મારતો બે મોતીનો હાર’ (૧૮૯૮) તથા કંકોતરી, હૂંડી, નિમંત્રણ, વગેરે કેમ લખવાં તેનું નિદર્શન કરતો ગ્રંથ ‘પત્રપ્રવેશ' (૧૯૦૩)ના કર્તા.")
 
(No difference)

Latest revision as of 01:26, 9 March 2023

અંજારિયા મોતીલાલ ગાંગજી: ‘પ્લેગને મારતો બે મોતીનો હાર’ (૧૮૯૮) તથા કંકોતરી, હૂંડી, નિમંત્રણ, વગેરે કેમ લખવાં તેનું નિદર્શન કરતો ગ્રંથ ‘પત્રપ્રવેશ' (૧૯૦૩)ના કર્તા.