એમ. એમ. વી.: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "એમ. એમ. વી.: ચરિત્રલક્ષી અને ધર્મબોધક નાટક ‘દાનેશ્વરી રાજકુમાર લલિતાંગ' (૧૯૪૭) તથા ધાર્મિક પ્રસંગોને આધારે રચાયેલા સંવાદોનો સંચય ‘ધાર્મિક સંવાદ' (૧૯૭૩)ના કર્તા.")
 
(No difference)

Latest revision as of 14:27, 11 March 2023

એમ. એમ. વી.: ચરિત્રલક્ષી અને ધર્મબોધક નાટક ‘દાનેશ્વરી રાજકુમાર લલિતાંગ' (૧૯૪૭) તથા ધાર્મિક પ્રસંગોને આધારે રચાયેલા સંવાદોનો સંચય ‘ધાર્મિક સંવાદ' (૧૯૭૩)ના કર્તા.