કરુણાશંકર ગિરજાશંકર ઓઝા: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "ઓઝા કરુણાશંકર ગિરજાશંકર: ‘કરુણાકૃત્ય કવિતા' (૧૯૭૨) ઉપરાંત શિવશક્તિની સ્તુતિ વિશેનાં પુસ્તકો ‘કરુણા રસ્સ' (૧૮૮૪) અને ‘શિવશક્તિનાં પ્રભાતિયાં’ તથા ‘વઉઠાના મેળાનું વરણન-ગરબો’ (૧૮૮૧)ન...") |
(No difference)
|
Latest revision as of 14:41, 11 March 2023
ઓઝા કરુણાશંકર ગિરજાશંકર: ‘કરુણાકૃત્ય કવિતા' (૧૯૭૨) ઉપરાંત શિવશક્તિની સ્તુતિ વિશેનાં પુસ્તકો ‘કરુણા રસ્સ' (૧૮૮૪) અને ‘શિવશક્તિનાં પ્રભાતિયાં’ તથા ‘વઉઠાના મેળાનું વરણન-ગરબો’ (૧૮૮૧)ના કર્તા.