ડોસાભાઈ ફરામજી કરાકા: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "કરાકા ડોસાભાઈ ફરામજી (૧૮૩૦, ૧૯૦૨): બોધાત્મક ‘બુદ્ધિપ્રકાશ નિબંધ' (૧૮૫૬), પ્રવાસપુસ્તક ‘ગ્રેટબ્રિટનની મુસાફરી' (૧૮૬૧) ઉપરાંત બે ભાગમાં પ્રગટ ‘પારસીઓની તવારીખ’ના કર્તા.")
 
(No difference)

Latest revision as of 14:52, 13 March 2023

કરાકા ડોસાભાઈ ફરામજી (૧૮૩૦, ૧૯૦૨): બોધાત્મક ‘બુદ્ધિપ્રકાશ નિબંધ' (૧૮૫૬), પ્રવાસપુસ્તક ‘ગ્રેટબ્રિટનની મુસાફરી' (૧૮૬૧) ઉપરાંત બે ભાગમાં પ્રગટ ‘પારસીઓની તવારીખ’ના કર્તા.