મહેરુ કરાણી: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "કરાણી મહેરુ: નાટ્યલેખક. એમણે ડૉ. દારાં રૂ. હકીમની સાથે ‘નેકદિલ', ‘ધીરજનું ધન’, ‘રાહે રાસ્ત', ‘ખોદાઈ ઇન્સાફ’ અને ‘અમીરણ કોણ?’ જેવાં બોધક નાટકો લખ્યાં છે.") |
(No difference)
|
Latest revision as of 14:55, 13 March 2023
કરાણી મહેરુ: નાટ્યલેખક. એમણે ડૉ. દારાં રૂ. હકીમની સાથે ‘નેકદિલ', ‘ધીરજનું ધન’, ‘રાહે રાસ્ત', ‘ખોદાઈ ઇન્સાફ’ અને ‘અમીરણ કોણ?’ જેવાં બોધક નાટકો લખ્યાં છે.