યાત્રા/શ્રી અરવિંદ: Difference between revisions

formatting corrected.
(Created page with "{{SetTitle}} {{Heading|શ્રી અરવિંદ|}} <poem> (સૉનેટયુગ્મ) (૧) અહો, તું ઇહ ભૂતલે સહુ તલો મનુષ્યો તણાં વટાવી, તુજ એક પાદ થકી સપ્ત પાતાલને અધોજગતનાં કરી વશ, અને પદે અન્યથી સમસ્ત તલ ઊર્ધ્વમાં સ્થિર વિરાટ આત્મ...")
 
(formatting corrected.)
 
(2 intermediate revisions by the same user not shown)
Line 2: Line 2:
{{Heading|શ્રી અરવિંદ|}}
{{Heading|શ્રી અરવિંદ|}}


<poem>
{{block center|<poem>
(સૉનેટયુગ્મ)
<center>(સૉનેટયુગ્મ)</center>
 
<center>[]</center>
()


અહો, તું ઇહ ભૂતલે સહુ તલો મનુષ્યો તણાં
અહો, તું ઇહ ભૂતલે સહુ તલો મનુષ્યો તણાં
Line 14: Line 13:
મનુષ્ય મન પ્રાણ ને તન જ્યહીંથી પાછાં પડે
મનુષ્ય મન પ્રાણ ને તન જ્યહીંથી પાછાં પડે
પરાસ્ત થઈ, ત્યાં જમાવી નિજ સ્થાન, આ ભૂમિ-પે
પરાસ્ત થઈ, ત્યાં જમાવી નિજ સ્થાન, આ ભૂમિ-પે
ચહે વિચરવા પરાત્પરની દિવ્ય હર્મ્યાવલિ,
ચહે વિરચવા પરાત્પરની દિવ્ય હર્મ્યાવલિ,
જ્યહીં વિલસશે પ્રફુલ્લ પરમાત્મચૈતન્ય તે.
જ્યહીં વિલસશે પ્રફુલ્લ પરમાત્મ-ચૈતન્ય તે.


જગત્ વિઘટતી અરોધ્યગતિ શક્તિના પુંજને
જગત્ વિઘટતી અરોધ્યગતિ શક્તિના પુંજને
કરે ગુલછડી-સમો ધરી, પ્રગાઢ જ્ઞાનાબ્ધિઓ
કરે ગુલછડી સમો ધરી, પ્રગાઢ જ્ઞાનાબ્ધિઓ
ધરી કરપુટે, અખૂટ કરુણાભરી મૈત્રીથી
ધરી કરપુટે, અખૂટ કરુણાભરી મૈત્રીથી
ઝમે તું હિમટૂંક-શો જલ જગે ના ચાખ્યાં કદી.
ઝમે તું હિમટૂંક શો જલ જગે ના ચાખ્યાં કદી.


અહો, જ્વલત દીપ્તિ ભવ્ય મુદપૂર્ણ માંગલ્યની,
અહો, જ્વલત દીપ્તિ ભવ્ય મુદપૂર્ણ માંગલ્યની,
Line 26: Line 25:
{{Right|મે, ૧૯૪૪}}<br>
{{Right|મે, ૧૯૪૪}}<br>


()
<center>[]</center>
 
‘ક્યાં હવિ થકી?’ સ્ફુરે સ્મિત ઉદાર એ ચક્ષુમાં,
‘ક્યાં હવિ થકી?’ સ્ફુરે સ્મિત ઉદાર એ ચક્ષુમાં,
અને જગત ભક્ષતી અનલજ્યોત ત્યાંથી ઝગે,
અને જગત ભક્ષતી અનલજ્યોત ત્યાંથી ઝગે,
Line 34: Line 32:
ક્ષણાર્ધ મહીં ભસ્મ એક ચપટી શી તેની રચે.
ક્ષણાર્ધ મહીં ભસ્મ એક ચપટી શી તેની રચે.


નસેનસ વિષે બળ્યો અણુ-સમો શું અવશિષ્ટ કો
નસેનસ વિષે બળ્યો અણુ સમો શું અવશિષ્ટ કો
અસહ્ય કણ આત્મનો ભસમમાંથી તે ઉદ્ધરી,
અદાહ્ય કણ આત્મનો ભસમમાંથી તે ઉદ્ધરી,
ધરી કર વિષે તું કો અમૃત વર્ષતી શીતળી
ધરી કર વિષે તું કો અમૃત વર્ષતી શીતળી
મુદ્દા બૃહત સીંચી ત્યાં નવલ દિવ્યતાને ખચે.
મુદ્દા બૃહત સીંચી ત્યાં નવલ દિવ્યતાને ખચે.


અને ઘડીક ઓષ્ઠ પ્રાન્ત સ્ફુરી સ્પષ્ટ વાચા સ્ફુરે,
અને ઘડીક ઓષ્ઠપ્રાન્ત સ્ફુરી સ્પષ્ટ વાચા સ્ફુરે,
ક્ષુરા નિશિત શીઃ ‘અરે, મનુજતાનું બંધાણ આ
ક્ષુરા નિશિત શી : ‘અરે, મનુજતાનું બંધાણ આ
અપંગ અરધાંધ દીન, જગનાં બળોનાં જલે
અપંગ અરધાંધ દીન, જગનાં બળોનાં જલે
અનાથ અથડાતું એ પ્રકૃતિહસ્તમાં પૂતળું.
અનાથ અથડાતું એ પ્રકૃતિહસ્તમાં પૂતળું.
Line 47: Line 45:
અહીં અરપી, જા લઈ પ્રભુ તણી સુધા ભાસ્વતી.’
અહીં અરપી, જા લઈ પ્રભુ તણી સુધા ભાસ્વતી.’


</poem>
{{Right|મે, ૧૯૪૪}}


<small>{{Right|મે, ૧૯૪૪}}</small>
</poem>}}
<br>
<br>
<br>
<br>