સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ઉમાશંકર જોશી/ખુશમિજાજ!: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "{{Poem2Open}} {{space}} “તમને કશો રોગ નથી. ચિંતા કર્યા કરવાની આદત પડી લાગે છે! ફિકર...") |
(No difference)
|
Latest revision as of 12:10, 26 May 2021
“તમને કશો રોગ નથી. ચિંતા કર્યા કરવાની આદત પડી લાગે છે! ફિકરની ફાકી કરી જાઓ, એ જ દવા. જરીક મોલિયેરનાં નાટક જોતા રહો, એટલે ખડખડાટ હસીને તમે ખુશમિજાજ થઈ જશો.” “દાક્તર સાહેબ, પણ હું મોલિયેર પંડે જ છું!”