સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ઉમાશંકર જોશી/ખુશમિજાજ!: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{Poem2Open}} {{space}} “તમને કશો રોગ નથી. ચિંતા કર્યા કરવાની આદત પડી લાગે છે! ફિકર...")
 
(No difference)

Latest revision as of 12:10, 26 May 2021

          “તમને કશો રોગ નથી. ચિંતા કર્યા કરવાની આદત પડી લાગે છે! ફિકરની ફાકી કરી જાઓ, એ જ દવા. જરીક મોલિયેરનાં નાટક જોતા રહો, એટલે ખડખડાટ હસીને તમે ખુશમિજાજ થઈ જશો.” “દાક્તર સાહેબ, પણ હું મોલિયેર પંડે જ છું!”