અંતરંગ - બહિરંગ/મુલાકાત: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
 
(5 intermediate revisions by the same user not shown)
Line 1: Line 1:
{{Poem2Open}}
'''યજ્ઞેશ :''' ''''' ભોળાભાઈ, તમે તમારા ગામ સોજાથી શાંતિનિકેતનની યાત્રા કરી, એ યાત્રા આગળ વધી અને આજે પણ ચાલતી રહી છે. શાંતિનિકેતનમાં તો તમે એક આખું વરસ પણ રહ્યા, તો આયુષ્યના આ પગથિયે તમારા જીવનની આખી યાત્રાને તમે કઈ રીતે જુઓ છો ?'''''
'''યજ્ઞેશ :''' ''''' ભોળાભાઈ, તમે તમારા ગામ સોજાથી શાંતિનિકેતનની યાત્રા કરી, એ યાત્રા આગળ વધી અને આજે પણ ચાલતી રહી છે. શાંતિનિકેતનમાં તો તમે એક આખું વરસ પણ રહ્યા, તો આયુષ્યના આ પગથિયે તમારા જીવનની આખી યાત્રાને તમે કઈ રીતે જુઓ છો ?'''''
'''ભોળાભાઈ :''' યજ્ઞેશભાઈ, તમે જ્યારે મારે ગામ સોજાથી શાંતિનિકેતન અને તે પછી આજ સુધીની યાત્રાની વાત કરી ત્યારે મારા છ દાયકાથી ઉપરનો સમયપટ મારી આંખોની સામે જાણે સિનેમાની રીલની જેમ પસાર થતો જતો હોય ને વચ્ચે વચ્ચે દૃશ્યો જોતો જતો હોઉં એવું લાગ્યું. સોજા... જ્યાં હું જન્મ્યો, અત્યારે ગાંધીનગર જિલ્લાનું ગામ. બીજાં બધાં ગામો જેવો જ એનો ચહેરો. એ તળાવ, એ મંદિર, એ જ જૂની નિશાળ અને શિક્ષણ, એવા જ બાળમિત્રો, એ જ ખેતીપ્રધાન સંસ્કૃતિ અને અમારું ખેડૂતનું ઘર. એ જ વાતાવરણમાં હું ઊછર્યો, પણ પિતાજી શિક્ષક હોવાના કારણે પુસ્તકના સંસ્કાર પણ ખેતીના સંસ્કારની સમાંતર પડતા ગયા. પણ સોજાથી ભણવા માટે કડીમાં સર્વ વિદ્યાલય જેવી નિશાળમાં હું ગયો અને ત્યાં ક્ષિતિજો ઊઘડતી ગઈ અને ઊઘડેલી ક્ષિતિજમાં મેં દર્શન કર્યું - ક્યારેક શ્રી અરવિંદ આશ્રમ-પોંડિચેરીનું અને ક્યારેક દૂર શાંતિનિકેતનનું. એટલે શાંતિનિકેતન જવાની કલ્પના પણ કરી. ત્યાં જવા માટે એસ.એસ.સી.ના વર્ષમાં હતો ત્યારે, એટલે કે ૧૯૫૧માં એક પત્ર પણ લખ્યો. પણ ત્યાંથી કંઈ જવાબ તો આવ્યો નહીં. પણ પછી ૧૯૮૩માં એક વર્ષ માટે શાંતિનિકેતન ગયો, અને જ્યાં એક છાત્ર તરીકે જવાનું હતંન ત્યાં એક અધ્યાપક તરીકે જવાનું બન્યું. એ જીવનની એક ધન્યતા હતી. ત્યાં એક વર્ષ રહેવાની તક મળી, કેટલાક સરસ અનુભવો થયા. શાંતિનિકેતન સંદર્ભે જે વિચારેલા તેથી કેટલાક જુદા અનુભવ પણ થયા. પણ જીવનના અનેક અનુભવોમાંનો એક સ્થાયી અનુભવી બની ગયો અને ત્યાંથી આવ્યા પછી રવીન્દ્રનાથના સાહિત્યની સતત ઉપાસના અને અન્ય સાહિત્યની ઉપાસના પ્રકારાન્તરે ચાલી. હજી પણ જે પ્રેરણાનાં પીયૂષ ગામથી, પછી સર્વ વિદ્યાલયથી, પછી શાંતિનિકેતનથી, યુનિવર્સિટીમાંથી પીધાં તે આજે મને એમ કહે છે કે, મારા જીવનમાં કોઈનો સાથ હોય તો તે સાહિત્યનો, સાહિત્યના શબ્દનો. વ્યક્તિ તરીકે જીવનનાં બધાં જ કર્તવ્યો કર્યાં છે. શિક્ષક-અધ્યાપકનો વ્યવસાય સ્વીકારવાથી શિક્ષણને જીવનના અગ્રિમ કર્તવ્ય તરીકે માન્યું છે. એક શિક્ષક તરીકે જીવનની ધન્યતા અનુભવી. પણ સાહિત્યના શબ્દ અને સાહિત્યની ઉપાસનાએ મારા જીવનને એક સાર્થકતા આપી છે.
'''ભોળાભાઈ :''' યજ્ઞેશભાઈ, તમે જ્યારે મારે ગામ સોજાથી શાંતિનિકેતન અને તે પછી આજ સુધીની યાત્રાની વાત કરી ત્યારે મારા છ દાયકાથી ઉપરનો સમયપટ મારી આંખોની સામે જાણે સિનેમાની રીલની જેમ પસાર થતો જતો હોય ને વચ્ચે વચ્ચે દૃશ્યો જોતો જતો હોઉં એવું લાગ્યું. સોજા... જ્યાં હું જન્મ્યો, અત્યારે ગાંધીનગર જિલ્લાનું ગામ. બીજાં બધાં ગામો જેવો જ એનો ચહેરો. એ તળાવ, એ મંદિર, એ જ જૂની નિશાળ અને શિક્ષણ, એવા જ બાળમિત્રો, એ જ ખેતીપ્રધાન સંસ્કૃતિ અને અમારું ખેડૂતનું ઘર. એ જ વાતાવરણમાં હું ઊછર્યો, પણ પિતાજી શિક્ષક હોવાના કારણે પુસ્તકના સંસ્કાર પણ ખેતીના સંસ્કારની સમાંતર પડતા ગયા. પણ સોજાથી ભણવા માટે કડીમાં સર્વ વિદ્યાલય જેવી નિશાળમાં હું ગયો અને ત્યાં ક્ષિતિજો ઊઘડતી ગઈ અને ઊઘડેલી ક્ષિતિજમાં મેં દર્શન કર્યું - ક્યારેક શ્રી અરવિંદ આશ્રમ-પોંડિચેરીનું અને ક્યારેક દૂર શાંતિનિકેતનનું. એટલે શાંતિનિકેતન જવાની કલ્પના પણ કરી. ત્યાં જવા માટે એસ.એસ.સી.ના વર્ષમાં હતો ત્યારે, એટલે કે ૧૯૫૧માં એક પત્ર પણ લખ્યો. પણ ત્યાંથી કંઈ જવાબ તો આવ્યો નહીં. પણ પછી ૧૯૮૩માં એક વર્ષ માટે શાંતિનિકેતન ગયો, અને જ્યાં એક છાત્ર તરીકે જવાનું હતંન ત્યાં એક અધ્યાપક તરીકે જવાનું બન્યું. એ જીવનની એક ધન્યતા હતી. ત્યાં એક વર્ષ રહેવાની તક મળી, કેટલાક સરસ અનુભવો થયા. શાંતિનિકેતન સંદર્ભે જે વિચારેલા તેથી કેટલાક જુદા અનુભવ પણ થયા. પણ જીવનના અનેક અનુભવોમાંનો એક સ્થાયી અનુભવી બની ગયો અને ત્યાંથી આવ્યા પછી રવીન્દ્રનાથના સાહિત્યની સતત ઉપાસના અને અન્ય સાહિત્યની ઉપાસના પ્રકારાન્તરે ચાલી. હજી પણ જે પ્રેરણાનાં પીયૂષ ગામથી, પછી સર્વ વિદ્યાલયથી, પછી શાંતિનિકેતનથી, યુનિવર્સિટીમાંથી પીધાં તે આજે મને એમ કહે છે કે, મારા જીવનમાં કોઈનો સાથ હોય તો તે સાહિત્યનો, સાહિત્યના શબ્દનો. વ્યક્તિ તરીકે જીવનનાં બધાં જ કર્તવ્યો કર્યાં છે. શિક્ષક-અધ્યાપકનો વ્યવસાય સ્વીકારવાથી શિક્ષણને જીવનના અગ્રિમ કર્તવ્ય તરીકે માન્યું છે. એક શિક્ષક તરીકે જીવનની ધન્યતા અનુભવી. પણ સાહિત્યના શબ્દ અને સાહિત્યની ઉપાસનાએ મારા જીવનને એક સાર્થકતા આપી છે.
Line 191: Line 192:


'''યજ્ઞેશ :''' ''''' તમારો પહેલો નિબંધસંગ્રહ પ્રગટ થયો ત્યારથી અત્યાર સુધી તમે તમારા સર્જનની વિકાસરેખા જોઈ શકો છો ?'''''
'''યજ્ઞેશ :''' ''''' તમારો પહેલો નિબંધસંગ્રહ પ્રગટ થયો ત્યારથી અત્યાર સુધી તમે તમારા સર્જનની વિકાસરેખા જોઈ શકો છો ?'''''
'''ભોળાભાઈ :''' 'વિદિશા' તો ‘વિદિશા’ છે, એક આખો સ્વપ્નલોક હોય તેવું લાગે. પણ હું એને રિપિટ ન કરું. એ પછી વર્તમાનપત્રોમાં કે મૅગેઝિનમાં લખવાનું શરૂ કર્યું. એ એક કંપલ્ઝન હતું, પણ હું એ કંપલ્ઝનને અવસરમાં પલટી નાખવા માગતો હતો. સમયબદ્ધતા અને સીમાબદ્ધતાને કારણે ઘણી વાર ન પણ લખાય. પણ સીમાબદ્ધતાને કા૨ણે મારામાં અનુશાસન આવ્યું કે મારે જે કહેવાનું છે તે આટલામાં જ કહેવાનું છે. એ રીતે નિબંધો લખાયા. કેટલાક સારા થયા છે, પ્રગટ કર્યા છે તો કેટલાક પ્રગટ નથી કર્યા. તેના પર કામ ક૨વાનું બાકી છે.  
'''ભોળાભાઈ :''' 'વિદિશા' તો ‘વિદિશા’ છે, એક આખો સ્વપ્નલોક હોય તેવું લાગે. પણ હું એને રિપિટ ન કરું. એ પછી વર્તમાનપત્રોમાં કે મૅગેઝિનમાં લખવાનું શરૂ કર્યું. એ એક કંપલ્ઝન હતું, પણ હું એ કંપલ્ઝનને અવસરમાં પલટી નાખવા માગતો હતો. સમયબદ્ધતા અને સીમાબદ્ધતાને કારણે ઘણી વાર ન પણ લખાય. પણ સીમાબદ્ધતાને કા૨ણે મારામાં અનુશાસન આવ્યું કે મારે જે કહેવાનું છે તે આટલામાં જ કહેવાનું છે. એ રીતે નિબંધો લખાયા. કેટલાક સારા થયા છે, પ્રગટ કર્યા છે તો કેટલાક પ્રગટ નથી કર્યા. તેના પર કામ ક૨વાનું બાકી છે.


'''યજ્ઞેશ :''' ''''' ભોળાભાઈ, તમારા નિબંધોમાં ઘણી વાર એવી ઘટનાઓ, પાત્રો આવે છે કે, એમ થાય કે તે નવલિકાનું સ્વરૂપ લૈ લે અને ન લે. તમને કોઈ દિવસ વાર્તા, ફિક્શન લખવાની ઇચ્છા થઈ છે ખરી ? કારણ કે તમારા ઘણા નિબંધોમાં એનાં ઈંગિતો - સૂચનો કે શક્યતાઓ પડેલાં દેખાતાં હોય.'''''
[[File:Bholabhai P-1.png|center|400px|thumb|frameless|{{center|<small>ભોળાભાઈ પટેલ - યુવાન વયે</small>}}]]
 
[[File:Bholabhai P-2.png|center|400px|thumb|frameless|{{center|<small>'ISHA UPANISHAD' સાથે</small>}}]]
 
[[File:Bholabhai P-3.png|center|400px|thumb|frameless|{{center|<small>માણસા હાઈસ્કૂલના બગીચામાં સાથે</small>}}]]
 
[[File:Bholabhai P-4.png|center|400px|thumb|frameless|{{center|<small>પુત્ર મધુસૂદન પૌત્ર અનન્ય અને પૌત્રી ભૂમિકા સાથે દિલ્હીમાં</small>}}]]
 
[[File:Bholabhai P-5.png|center|400px|thumb|frameless|{{center|<small>ઉત્તરાયણ - પુત્ર મધુસૂદન સાથે</small>}}]]
 
[[File:Bholabhai P-6.png|center|400px|thumb|frameless|{{center|<small>ઉત્તરાયણ - આગાશીમાં પુત્રી મંજુ અને તેના દિકરા જગત સાથે</small>}}]]
 
[[File:Bholabhai P-7.png|center|400px|thumb|frameless|{{center|<small>યુવાન ભોળાભાઈ</small>}}]]
 
[[File:Bholabhai P-8.png|center|400px|thumb|frameless|{{center|<small>શિક્ષક ભોળાભાઈ પટેલ, વિદ્યાર્થી રઘુવીર ચૌધરી અને અન્ય સાથે - માણસા</small>}}]]
 
[[File:Bholabhai P-9.png|center|400px|thumb|frameless|{{center|<small>મુગ્ધ પ્રવાસી ભોળાભાઈ</small>}}]]
 
[[File:Bholabhai P-10.png|center|400px|thumb|frameless|{{center|<small>અમૃતલાલ વેગડ સાથે ભોળાભાઈ અને પરિવાર નર્મદા કિનારે</small>}}]]
 
[[File:Bholabhai P-11.png|center|400px|thumb|frameless|{{center|<small>ગુરુ નગીનદાસ પારેખ સાથે </small>}}]]
 
[[File:Bholabhai P-12.png|center|400px|thumb|frameless|{{center|<small>ગુરુ નગીનદાસ પારેખ અને યશવંત સાથે </small>}}]]
 
[[File:Bholabhai P-13.png|center|400px|thumb|frameless|{{center|<small>મિત્ર નરોત્તમ પલાણ અને ભોળાભાઈ - દ્વારકા </small>}}]]
 
[[File:Bholabhai P-14.png|center|400px|thumb|frameless|{{center|<small>પરિવાર સાથે - નર્મદા નદી ભેડાઘાટ  </small>}}]]
 
[[File:Bholabhai P-15.png|center|400px|thumb|frameless|{{center|<small>રઘુવીર ચૌધરી - પારુબહેન, શકારી બહેન પુત્ર મધુસૂદન અને પુત્રવધુઓ શર્મિષ્ઠા - તોરલ સાથે અસ્મિતા પર્વ - મહુવા</small>}}]]
 
[[File:Bholabhai P-16.png|center|400px|thumb|frameless|{{center|<small>વતન સોજા - ભોળાભાઈ પટેલનું ઘર</small>}}]]
 
[[File:Bholabhai P-17.png|center|400px|thumb|frameless|{{center|<small>અસ્મિતા પર્વમાં - વ્યાખ્યાન </small>}}]]
 
[[File:Bholabhai P-18.png|center|400px|thumb|frameless|{{center|<small>અસ્મિતા પર્વ - ૧૨માં મોરારીબાપુ અને સુમના શાહ </small>}}]]
 
[[File:Bholabhai P-19.png|center|400px|thumb|frameless|{{center|<small>શાંતિનિકેતનમાં ધુળેટી , બંગાળી - આસામિયા સાહિત્યકારો સાથે  </small>}}]]
 
[[File:Bholabhai P-20.png|center|400px|thumb|frameless|{{center|<small>આનંદની પળો - પ્રોફેસર્સ કૉલોની </small>}}]]
 
[[File:Bholabhai P-21.png|center|400px|thumb|frameless|{{center|<small>'મીટ ધ ઑથર' ૮-૯-૨૦૦૧ સાહિત્ય અકાદમી દિલ્હી દ્વારા આયોજિત કાર્યક્રમ - અમદાવાદ </small>}}]]
 
[[File:Bholabhai P-22.png|center|400px|thumb|frameless|{{center|<small>'મીટ ધ ઑથર' - ભોળાભાઈ પટેલ  ૮-૯-૨૦૦૧</small>}}]]
 
[[File:Bholabhai P-23.png|center|400px|thumb|frameless|{{center|<small>પદ્મશ્રી - ઍવોર્ડ સ્વીકારતા ૧૦-૦૫-૨૦૦૮</small>}}]]
 
[[File:Bholabhai P-24.png|center|400px|thumb|frameless|{{center|<small>પદ્મશ્રી ઍવોર્ડ - તસવીરો </small>}}]]
 
[[File:Bholabhai P-25.png|center|400px|thumb|frameless|{{center|<small>'મીટ ધ ઑથર' - ભોળાભાઈ પટેલ  ૮-૯-૨૦૦૧ </small>}}]]
 
[[File:Bholabhai P-26.png|center|400px|thumb|frameless|{{center|<small>આરામની પળોમાં - સ્ટડી રૂમ - ૩૨, પ્રોફેસર્સ કૉલોની </small>}}]]
 
[[File:Bholabhai P-27.png|center|400px|thumb|frameless|{{center|<small>સુંદરજી બેટાઈ  ભોળાભાઈ પટેલ ગગનવિહારી મહેતા </small>}}]]
 
[[File:Bholabhai P-28.png|center|400px|thumb|frameless|{{center|<small>કવિશ્રી 'અજ્ઞેય' અને ભોળાબાઈ પટેલ</small>}}]]
 
[[File:Bholabhai P-29.png|center|400px|thumb|frameless|{{center|<small>કવિશ્રી 'અજ્ઞેય' સાથે</small>}}]]
 
[[File:Bholabhai P-30.png|center|400px|thumb|frameless|{{center|<small>કવિશ્રી 'અજ્ઞેય' અને ઉમાશંકર જોષી સાથે </small>}}]]
 
[[File:Bholabhai P-31.png|center|400px|thumb|frameless|{{center|<small>સાહિત્ય ગૌરવ પુરસ્કાર - ગાંધીનગર </small>}}]]
 
[[File:Bholabhai P-32.png|center|400px|thumb|frameless|{{center|<small>સુનીલ ગંગોપાધ્યાય અને ભોળાભાઈ અમદાવાદમાં </small>}}]]
 
[[File:Bholabhai P-33.png|center|400px|thumb|frameless|{{center|<small>(૧) નગીનદાસ અને દિગિશ મહેતા સાથે (૨) સિતાંશુ યશચંદ્ર સાથે (૩) ઉમાશંકર જોષી સાથે તેમના ઘરે (૪) નગીનદાસ પારેખ સાથે બંગાળી ભા શીખતાં</small>}}]]
 
[[File:Bholabhai P-34.png|center|400px|thumb|frameless|{{center|<small>પત્ની શકારી બહેન સાથે અભ્યાસ ખંડમાં </small>}}]]
 
[[File:Bholabhai P-35.png|center|400px|thumb|frameless|{{center|<small>પ્રબોધ જોષી સાથે અસ્મિતા પર્વ મહુવામાં.</small>}}]]
 
[[File:Bholabhai P-36.png|center|400px|thumb|frameless|{{center|<small>રાસબિહારી દેસાઈ અને વિભા દેસાઈ સાથે</small>}}]]
 
[[File:Bholabhai P-37.png|center|400px|thumb|frameless|{{center|<small>યુરોપ પ્રવાસ </small>}}]]
 
[[File:Bholabhai P-38.png|center|400px|thumb|frameless|{{center|<small>સાહિત્ય પરિષદ નું જૂનાગઢ મુકામે મળેલ અધિવેશન </small>}}]]
 
[[File:Bholabhai P-39.png|center|400px|thumb|frameless|{{center|<small>જૂનાગઢ ગુજરાતી સાહિત્ય પરિષદ અધિવેશન</small>}}]]
 
[[File:Bholabhai P-40.png|center|400px|thumb|frameless|{{center|<small>જૂનાગઢ ગુજરાતી સાહિત્ય પરિષદ અધિવેશન - પ્રમુખીય પ્રવચન</small>}}]]
 
[[File:Bholabhai P-41.png|center|400px|thumb|frameless|{{center|<small>જૂનાગઢ ગુજરાતી સાહિત્ય પરિષદ અધિવેશનમાં - ભોળાભાઈ પટેલ સાથે મોરારીબાપુ - રઘુવીર ચૌધરી</small>}}]]
 
[[File:Bholabhai P-42.png|center|400px|thumb|frameless|{{center|<small>જુદા જુદા ઍવોર્ડ</small>}}]]
 
[[File:Bholabhai P-43.png|center|400px|thumb|frameless|{{center|<small>રવીન્દ્રનાથ ટાગોર સાર્ધ શતાબ્દી નિમિત્તે નિરંજન ભગત - ભોળાભાઈ પટેલ</small>}}]]
 
[[File:Bholabhai P-44.png|center|400px|thumb|frameless|{{center|<small>અકાદમી ફેલોશીપ ઍવોર્ડ ગ્રહણ</small>}}]]
 
[[File:Bholabhai P-45.png|center|400px|thumb|frameless|{{center|<small>દિલ્હી સાહિત્ય અકાદમી ફેલોશીપ ઍવોર્ડ સમારોહ</small>}}]]
 
'''યજ્ઞેશ :''' ''''' ભોળાભાઈ, તમારા નિબંધોમાં ઘણી વાર એવી ઘટનાઓ, પાત્રો આવે છે કે, એમ થાય કે તે નવલિકાનું સ્વરૂપ લૈ લે  
 
અને ન લે. તમને કોઈ દિવસ વાર્તા, ફિક્શન લખવાની ઇચ્છા થઈ છે ખરી ? કારણ કે તમારા ઘણા નિબંધોમાં એનાં ઈંગિતો - સૂચનો કે શક્યતાઓ પડેલાં દેખાતાં હોય.'''''
'''ભોળાભાઈ :''' મને ઘણા મિત્રોએ એ સૂચન કર્યું છે કે, મારે વાર્તા કે નવલકથા લખવી જોઈએ. પ્રિયકાંત (પરીખ) કહે કે, ‘તમારી જેમ મેં પ્રવાસ કર્યો હોત તો હું નવલકથા લખી નાખું. થોડી સિચ્યુએશન મૂકી દો, થોડાં પાત્રો, ઘટનાઓ મૂકી દો અને નવલકથા થઈ જાય.
'''ભોળાભાઈ :''' મને ઘણા મિત્રોએ એ સૂચન કર્યું છે કે, મારે વાર્તા કે નવલકથા લખવી જોઈએ. પ્રિયકાંત (પરીખ) કહે કે, ‘તમારી જેમ મેં પ્રવાસ કર્યો હોત તો હું નવલકથા લખી નાખું. થોડી સિચ્યુએશન મૂકી દો, થોડાં પાત્રો, ઘટનાઓ મૂકી દો અને નવલકથા થઈ જાય.
મને પાત્રો તો મળ્યાં. દાખલા તરીકે, મારા અસમ પ્રવાસ દરમિયાન એક વૈષ્ણવ પરિવારમાં મારે રહેવાનું થયું. ત્યાં અમારી પરિચર્યા કરતી એક અનુપમ કન્યા – રૂપા – લાગે કે કોઈ નવલકથાના પાનામાંથી પાત્ર જીવતું થયું કે શું? બે દિવસ ત્યાં રહ્યો. એની નમનીયતા, વિનીતતા હાલચાલમાંય ડોકાય. અમે વિદાય લીધી ત્યારે, એણે જે રીતે અસમિયા આદરના પ્રતીકરૂપ ગમછો મારે ગળે વીંટાળી પ્રણામ કર્યા અને પારિજાતનાં ફૂલો ધર્યાં – મનમાં એક ચિરંજીવ છબી. આંકતી ગઈ. આવાં ઘણાં પાત્રો મળ્યાં. તમે કહો છો, તેમ આમાંથી વાર્તા થઈ શકે, પણ વિશ્વસનીયતાનો સવાલ આવે છે. ચં. ચી. માટે એમ કહેવાતું કે, તે ન ગયા હોય તેવી જગ્યા વિશે પણ લખે, ન મળ્યા હોય તેને મળ્યા વિશે પણ લખે અને દિવંગતો વિશે પણ લખે! આમાં વિશ્વસનીયતા ક્યાં આવી ? ભ્રમણવૃત્ત જેવા આત્મકથનાત્મક લખાણોમાં વિશ્વસનીયતા બહુ મોટી વાત છે. એટલે ઘણી વાર - એમ થાય કે આની વાર્તા લખી નાખું. એવું પ્રલોભન થાય પણ એ વિશ્વસનીયતાનો ભંગ કર્યો કહેવાય. એટલે એ અનુભવોની સચ્ચાઈને એમ જ નિબંધરૂપે રહેવા દીધી છે.
મને પાત્રો તો મળ્યાં. દાખલા તરીકે, મારા અસમ પ્રવાસ દરમિયાન એક વૈષ્ણવ પરિવારમાં મારે રહેવાનું થયું. ત્યાં અમારી પરિચર્યા કરતી એક અનુપમ કન્યા – રૂપા – લાગે કે કોઈ નવલકથાના પાનામાંથી પાત્ર જીવતું થયું કે શું? બે દિવસ ત્યાં રહ્યો. એની નમનીયતા, વિનીતતા હાલચાલમાંય ડોકાય. અમે વિદાય લીધી ત્યારે, એણે જે રીતે અસમિયા આદરના પ્રતીકરૂપ ગમછો મારે ગળે વીંટાળી પ્રણામ કર્યા અને પારિજાતનાં ફૂલો ધર્યાં – મનમાં એક ચિરંજીવ છબી. આંકતી ગઈ. આવાં ઘણાં પાત્રો મળ્યાં. તમે કહો છો, તેમ આમાંથી વાર્તા થઈ શકે, પણ વિશ્વસનીયતાનો સવાલ આવે છે. ચં. ચી. માટે એમ કહેવાતું કે, તે ન ગયા હોય તેવી જગ્યા વિશે પણ લખે, ન મળ્યા હોય તેને મળ્યા વિશે પણ લખે અને દિવંગતો વિશે પણ લખે! આમાં વિશ્વસનીયતા ક્યાં આવી ? ભ્રમણવૃત્ત જેવા આત્મકથનાત્મક લખાણોમાં વિશ્વસનીયતા બહુ મોટી વાત છે. એટલે ઘણી વાર - એમ થાય કે આની વાર્તા લખી નાખું. એવું પ્રલોભન થાય પણ એ વિશ્વસનીયતાનો ભંગ કર્યો કહેવાય. એટલે એ અનુભવોની સચ્ચાઈને એમ જ નિબંધરૂપે રહેવા દીધી છે.
Line 328: Line 421:


'''યજ્ઞેશ :''' ''''' આભાર તો મારે તમારો માનવાનો છે, કે તમે આમ સહજ રીતે ખીલ્યા, ખૂલ્યા. ફરી ફરી આભાર.'''''
'''યજ્ઞેશ :''' ''''' આભાર તો મારે તમારો માનવાનો છે, કે તમે આમ સહજ રીતે ખીલ્યા, ખૂલ્યા. ફરી ફરી આભાર.'''''
{{Poem2Close}}
[[File:Bholabhai P-46.png|center|400px|thumb|frameless|{{center|<small></small>}}]]

Navigation menu